Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત...

દર વર્ષે NCC દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે 22 નવેમ્બરના રોજ...

અમદાવાદ: શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે પોલીસ કોવિડ પ્રોટોકોલના પાલનમાં ઢીલું વલણ દાખવી રહી છે....

દર્દી ગમે એવો ગંભીર બિમાર હોવા છતાં આ દવા યોગ્ય ન હોવાનો ડબલ્યુએચઓની પેનલના દાવાથી ખળભળાટ નવી દિલ્હી,કોરોના વાયરસ તહેવારોના...

કેપટાઉન: ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝ પહેલા સાઉથ આફ્રિકા પુરૂષ ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે કારણ...

અપોલો હોસ્પિટલ્સ અને ટાટાએમડી ચેકએ ભારતમાં કોવિડ-19 ટેસ્ટિંગ ઓફર કરવા પાર્ટનરશિપ કરી અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ 1 ડિસેમ્બરથી શરૂ થનાર અઠવાડિયાથી...

70% ભારતીયો ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમની જરૂરિયાતો પૂર્ણ કરવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી રહ્યાં છે મુંબઈ, મુખ્ય ડિજિટલ લેન્ડિંગ...

હિંદુજા પરિવારે વૈશ્વિક સુખાકારી માટે પ્રાર્થનાસભાનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરી -પ્રિન્સ ચાર્લ્સે પરંપરાગત દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું લંડન,...

વોશિંગ્ટન: કોરોના વાયરસની ઘાતક મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સીનની શોધમાં લાગેલી ફાર્મા કંપની ॅકૈડીિ ૈંહષ્ઠને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 નવેમ્બર 2020ના રોજ સાંજે 6:૩૦ કલાકે ત્રીજા વાર્ષિક બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં સંબોધન કરશે. શ્રી...

ઇસરોના અધ્યક્ષે દેશ માટે દિવાળીની ભેટ ગણાવ્યું મુંબઈ, : ભારતની અગ્રણી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, ઉત્પાદન, સંરક્ષણ અને સેવા...

વેદાંતાના ચેરમેનને ભારતના ટોચના દાનવીરોમાં સ્થાન મળ્યું -શ્રી અનિલ અગ્રવાલે તેમની સંપત્તિનો 75 ટકા હિસ્સો સમાજોપયોગી કાર્યો માટે દાન કરી...

(માહિતી બ્યુરો, પાલનપુર)  દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટી. એ. ગ્રેબ્રેયેસસએ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર...

અમદાવાદ: કોવિડ-૧૯ના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદીઓને કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટીએ ગ્રેબ્રેયેસસએ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર પર...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી....

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ...

નવી દિલ્હી, અમેરિકામાં વૈજ્ઞાનિકોએ કેટલાક એવા રાસાયણિક યૌગિકોની શોધ કરી છે જે કોરોના વાયરસને માનવીય કોશિકાઓમાં પ્રવેશ કરવા અને પોતાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.