Western Times News

Gujarati News

Search Results for: યુદ્ધ

કારગિલમાં સેવારત સશસ્ત્ર દળો માટે NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ 30,000 કાર્ડ્સ અમદાવાદ જંકશન થી કારગિલ મોકલવામાં આવ્યા કારગિલ યુધ્ધના...

નવીદિલ્હી: કુદરતના પ્રકોપે યુરોપીય દેશોની સ્થિતિ ઘણી ખરાબ કરી દીધી છે. જર્મની અને બેલ્જિયમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હજારથી વધુ લોકો...

કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાને દુખ વ્યક્ત કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે દાનિશની...

21થી 25 જુલાઇ 2021 દરમિયાન, 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે. અમદાવાદ, ભારત અને...

કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. થોડાક...

નવીદિલ્હી: પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યારસુધીમાં ૫૯ અને...

રામપુર: ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે...

જયપુર: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. દેશભરમાં કોરોનાવાયરસનાં કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે....

ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ...

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...

અમદાવાદ :છેલ્લા 2 વર્ષ દરમિયાન, જ્યારે આખી દુનિયા કોવિડ રોગચાળાના વિપરીત પ્રભાવો સામે લડતી હતી અને વ્યવસાય અને સમાજનું મનોબળ...

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૮૦ કેસ આવ્યા - એક દિવસમાં ૨૪૮૭૯૬નું રસીકરણઃ કુલ ૮૧૦૯૭૯ સાજા થયા ગાંધીનગર,  ગુજરાતમાં કોરોના તબક્કાવાર...

બીજીંગ: દુનિયા પર પોતાનું પ્રભુત્વ બનાવવાની કોશિશનું સપનું જાેનાર ચીન હાલ પોતાની મિસાઈલ ક્ષમતામાં તેજીથી વધારો કરી રહ્યું છે. નવી...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત બોલવવાની વચ્ચે આતંકવાદી સંગઠન તાલિબાન દ્વારા ફરી એકવાર માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. તાલિબાનોએ રાજધાની...

નવીદિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો સામે સાયબર એટેકના વધતા જતા ખતરાના પગલે ભારત સરકારે કમર કસી છે. ભારતમાં સાયબર એટેકના જાેખમને...

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્‌વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા...

વેક્સિન લગાવો, અફવાઓ પર ધ્યાન ન આપો -મનની વાતમાં મોદીએ ઓલેમ્પિક ગેમ્સને લઇને સવાલો સાથે શરુઆત કરી હતી, ગ્રામીણ વિસ્તારોમાં...

અધ્યાત્મ સાધના કરવાથી પ્રવૃત્તિ બગડતી નથી ઉપરથી સુધરે છે. - : પૂ. આત્મતૃપ્તદાસ સ્વામી જો પ્રવૃત્તિ ભગવાનને સંભારીને કરીએ તો કોઇ બંધન રહેતું નથી. પછી પ્રવૃત્તિ પોતે ભક્તિરૂપ થઇને મોક્ષ માર્ગનું સાધન બની જાય છે. - પૂ. વિવેકસાગરદાસ સ્વામી   ગાંધીનગર: ‘આર્ષ’ શોધસંસ્થાન અક્ષરધામ...

સિડની: કોરોના વાયરસ સામે યુદ્ધમાં જીત મેળવનારા દેશોમાં ફરી એકવાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટના...

નવીદિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શાંઘાઈ સહકાર સંસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાને આ સંગઠનમાં સામેલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.