Western Times News

Gujarati News

નવી દિલ્હી, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં રવિવારે થયેલી ઘટનાના વિરોધ દરમિયાન એક યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. વિરોધ...

પુણે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પુણેમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પાેરેટર...

મણિપુર, મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે કુકી-જો સમુદાયની અલગ વહીવટની માંગને ફગાવી દીધા પછી ઇમ્ફાલની બહાર હિંસા ફાટી નીકળી...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમરાઈવાડી વોર્ડમાં કોર્પોરેશન દ્વારા નવા સુપર સકર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા હવે વરસાદમાં રોડ...

સુરત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા સાયબર જાગૃતિ અર્થે સુરત જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની...

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ૧૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા - વાંસદા તાલુકા તંત્રની...

10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ)ની 150 પ્રજાતિઓ આવેલી છે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની...

Ø  સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ Ø  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં...

નાગરિકોના આરોગ્યને અગ્રતા આપતી અમદાવાદ મહાનગરપાલિકા-સ્થાનિક ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટે મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું અમદાવાદ શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો...

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં એક જ અઠવાડિયામાં બીજુ અંગદાન પાલીતાણાના હિતેશભાઇ મારૂને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ...

સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાન્ત દ્વારા વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું 'સંસ્કાર વિભૂષણ' પુરસ્કારથી સન્માન રાજ્યપાલશ્રીના હસ્તે રાજ્યના 28 જેટલા ખ્યાતનામ કલા સાધકોને સંસ્કાર સન્માન તથા સંસ્કાર...

સુખમાં પાછળ અને દુઃખમાં આગળ ઉભો રહે તે ખરો મિત્ર એવું લોકોકિત કહે છે. માણસની જગતવ્યાપ્ત માનસિકતા સોશિયાલીસ્ટ તેવી છાપ...

જો કાર્યક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો કૃત્રિમ હૃદય ૧ર લીટર પ્રતિ મિનિટના દરે લોહીનું પમ્પિંગ કરે છે ભારતીયોએ હૃદય સંબંધિત રોગોથી...

સ્કૂલમાં ફેમિલી ટ્રી બનાવવાનું એસાઈનમેન્ટ મળતા દીકરો બાપને શોધવા નીકળી પડયો (એજન્સી)અમૃતસર, પંજાબના અમૃતસરના રહેવાસી સુખપાલસિહ અને તેમના જાપાની પુત્ર...

૧૯૬૦ પછી ભારતનાં રાજકારણમાં એક પ્રશ્ન ઊઠેલો કે નહેરૂ પછી કોણ? ત્યારે સિનિયર કોંગ્રેસી તરીકે લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈને...

ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી શરૂ થઈ (એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને...

(એજન્સી)વલસાડ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.