Western Times News

Gujarati News

Search Results for: મંત્રીમંડળ

અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પાર – તાપી રીવર લિન્કિંગ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત સુરત ખાતેથી કરી હતી. આ...

અગરતલા, ત્રિપુરામાં ૨૦૨૩માં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રી બિપ્લબ દેબને હટાવી દીધા છે. હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ...

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ તમામ જ્ઞાતિ રાજકીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ વધે અને શક્તિ પ્રદર્શન યોજી પોતાની...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના મહામારીમાં લોકો માટે દેવદૂત બનીને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર ડોકટર્સને પોતાના ગાંધીનગર...

મંત્રીમંડળના મંત્રીશ્રીઓની ઉપસ્થિતી  મંત્રી શ્રી પૂર્ણેશ મોદી હસ્તકના માર્ગ મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન-નાગરિક ઉડ્ડયન-યાત્રાધામ વિકાસ વિભાગો દ્વારા કરાયેલા જનહિતના નિર્ણયોને આવરી લેતું...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે...

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનારા સમારોહમાં શહેરી વિકાસ રાજયમંત્રીશ્રી વિનોદ મોરડીયા ઉપસ્થિત રહેશે રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે "આઝાદી કા...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના તમામ ૨૪ મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી...

નવીદિલ્હી, કુવૈતમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ સામે આવી છે. કુવૈતની સરકારે તેની રચનાના થોડા મહિના બાદ રાજીનામું આપ્યું હતું. સરકાર...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પંચમહાલ જિલ્લાનું જ્યારે વિભાજન થયું ન હતું અને દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ન હતો તે સમયે...

કોલંબો, શ્રીલંકાના આર્થિક સંકટ વિશે વિપક્ષે રાષ્ટ્રપતિ ગોતાબાયાનું રાજીનામું માંગ્યું છે. આ વિશે ગોતાબાયા રાજપક્ષેએ કહ્યું છે કે, તેઓ શ્રીલંકાના...

નવી દિલ્હી, કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ...

પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે : રાજ્યપાલશ્રી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રજાને...

રાજકોટ, વીંછિયાના સનાળી ગામના રહેવાસી અને જસદણ-વીંછિયા પંથકના કડવા પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ફતેપરાએ ઊંઝા, સિદસર અને ગાંઠીલા ઉમિયાધામના પ્રમુખને...

અમદાવાદ, ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪મી ગુજરાત વિધાનસભાના દસમાં સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ વિધાનસભા...

ઇમ્ફાલ, પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થયું હતું પહેલા તબક્કામાં ૩૮ વિધાનસભા બેઠકો માટે...

રશિયા અને યુક્રેન સરહદ નજીક આવેલી નદીનો કેટલોક વિસ્તાર કોલસાની ખાણ ડોનેટ કોલ બેઝીન તરીકે ઓળખાતો હતો જેને કારણે આ...

પક્ષ પ્રત્યે વફાદારી કોને કહેવાય તે ભાજપના આગેવાનો પાસેથી શીખો !! (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોંગ્રેસના આગેવાનો એક પછી એક પક્ષ છોડીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.