Western Times News

Gujarati News

Search Results for: જાપ

શ્રી સુમિત ઠાકુરે (IRSE) પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી તરીકેનો કાર્યભાર ચર્ચગેટ સ્ટેશન બિલ્ડીંગ સ્થિત તેમની ઓફિસ માં...

આજરોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત ના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પરિવાર સાથે આવી પહોચેલ, સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા-ધ્વજાપૂજા કરવામાં આવેલ, જેમાં...

નવી દિલ્હી: ચીન સરહદે લેહ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનોનો જુસ્સો વધારવાની સાથે ચીન- પાકિસ્તાનને આડકતરો મેસેજ આપી...

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: ઓ.એન.જી.સીમાં ઉંચા પગારની નોકરી મેળવવાની ઘેલછામાં અનેક યુવકોએ છેતરપિંડી કરતી ગેંગના સંપર્કમાં આવી લાખ્ખો રૂપિયા ગુમાવ્યા હોવાના કિસ્સાઓ...

અમદાવાદ: કોરોનાની મહામારી આવ્યા બાદ માસ્ક અને સેનેટાઈઝરનો ધંધો કરવા ઈચ્છતાં વેપારીઓ સાથે ઠગાઈ થઈ હોવાની કેટલીક ઘટનાઓ સામે આવી...

આ યંત્રને પરમાણુ સંયંત્રનું ફ્રીજ પણ કહેવાય છે કેમ કે એટોમિક ઊર્જાથી નીકળનારી ગરમી, કૂલેંટને ઠંડુ રાખે છે સુરત,  વિશ્વનું...

બાપુનગરમાં યુવકે તળાવમાં ઝંપલાવ્યું : શહેરમાં આત્મહત્યાના પાંચ બનાવ અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી આત્મહત્યાના કેસોમાં ચોંકાવનારો વધારો થઈ...

અરવલ્લી જિલ્લામાં ૦૫ મોબાઇલ પશુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ -અરવલ્લીના ૯ લાખથી વધુ પશુધનને એમ્બ્યુલન્સને...

કોરોના હજુ થંભ્યો નથી ત્યાં રમતોના કેલેન્ડર તૈયાર-૩૨ દેશો વચ્ચેની ટૂર્નામેન્ટ જુલાઈ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝિલેન્ડ યોજવાની ફીફા દ્વારા જાહેરાત...

નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન-ભારત વચ્ચે સ્ફોટક Âસ્થતિ વચ્ચે મહાસત્તા અમેરિકાએ એશિયામાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે ભારતને ખુલ્લુ સમર્થન...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે. જાકે ક્રિષ્ણનગર વિસ્તારમાંથી એક અજીબો-ગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં મધરાત્રે પોઈન્ટ પર...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલે બે યુવકોએ પોતાના ચાર સંતાનોની હત્યા કરી આત્મહત્યા કરી લેવાની ઘટનામાં તપાસ ચાલી રહી છે...

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી:  ચીન સાથે સરહદ પર તનાવની સ્થિતિનું  નિર્માણ થઈ ગયુ છે. બંન્ને દેશોના સૈનિકો વ્ચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના...

સાકરીયા:   રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રના સુરક્ષા વીર યોદ્ધા સૈનિકો દિવસ રાત...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોક-૧ વચ્ચે અપાયેલી છુટછાટોમાં હવે ગુનેગારો પણ સક્રિય બની ગયા છે શહેરમાં ચેન સ્નેચીંગના...

(દેવેન્દ્ર શાહ દ્રારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે...

સરકારને કોરોનાના કેસની વધતી સંખ્યાની ચિંતા નથી પણ રાજ્યની તિજારી પરની અસરની ચિંતા છેઃ અમિત ચાવડા અમદાવાદ,  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી...

અમદાવાદ: બે દિવસ અગાઉ દાણીલીમડા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં નવો વળાંક અાવ્યો છે સ્થાનિક પોલીસની તપાસ બાદ ગોળીબારની ખુદ ફરિયાદી દ્વારા...

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ દ્રારા) : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.