ડાયાબિટીસ પીડિત ટેક્ષટાઈલ બિઝનેસમેન સુરતની નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા કોરોનાના બદલાયેલા સ્વરૂપ અને હાલના નવા સ્ટ્રેઈનમાં...
Search Results for: સિવિલ
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ. આખો દિવસ તમને ૧૦૮નો અવાજ સંભળાતો...
ડીસા: જિલ્લામાં ઓક્સિજનના અભાવે ૮ દર્દીના મોત નીપજતાં હાહાકાર મચ્યો છે.ડીસાની હેત આઈસીયુમાં ૫,પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ૩ મોત,શગુન આઈસીયુમાં એકનું...
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. ડો. નરેશની ગલી માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે...
રાજકોટમાં સિવિલ પાસે ચૌધરી ગ્રાઉન્ડમાં ૧૦૦થી વધુ એમ્બુલન્સ તેમજ ખાનગી વાહનો લાઇનો જાેવા મળી રાજકોટ, રાજકોટમાં કોરોનાની સ્થિતી વણસતી જાેવા...
કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા-૧૨ કલાકમાં જ પતિ અને પત્નીના કોરોનાથી મૃત્યુ થયા, ત્રણ-ત્રણ સંતાનાઓ માતાપિતાની છત્રછાયા ગુમાવી...
કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર અડીખમ હોસ્પિટલનના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ તપાસી સધન...
રાજકોટ: કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના...
ગાંધીનગર: સપ્તપદીના ફેરા ફરતી વખતે જીવનભર એકબીજાનો સાથ નિભાવવાના વચન લેનાર ગાંધીનગરનાં કોરોના સંક્રમિત દંપતીએ એક જ દિવસે દેહ ત્યાગ...
સરકારી સારવારથી સાજા થયાનો સંતોષ... ‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે...
અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અહેવાલ વારંવાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન...
અમદાવાદ: કોરોનાની બીજી લહેર નવા લક્ષણો સાથે વધારે ઘાતક સાબિત થઈ રહી છે. આવામાં હોસ્પિટલો પણ ભરાઈ રહી છે માટે...
સિવિલ હોસ્પિટલનો ‘પોઝિટિવ’ દર્દીઓને ‘નેગેટિવ’ બનાવવા માટે ‘પોઝિટિવ’ પગલુ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...
૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં કોરોના વોરિયર ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કરી તબીબી ધર્મ સાથે સમાજ પ્રત્યેની નૈતિક...
કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના...
મૃતક દંપતીના પુત્ર-પુત્રવધુએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીને કહ્યું ખૂબ સાવધાની વર્તવાની જરૂર છે ગાંધીનગર, કોરોના સંક્રમિતોની સંખ્યામાં એકાએક...
૨૪ કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સાંસદ દર્શના જરદોશે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે સુરત, શહેરમાં કોરોનાને...
સ્મશાન યાત્રામાં આવેલા પરિવારજનોએ એકસાથે માતાપિતાની છત્રછાયા ગુમાવતા દ્રશ્યો ભારે બની રહ્યા ભરૂચ, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન...
ઓક્સિજન, બેડ અને ઈન્જેક્શન વધારવા સરકાર દ્વારા સતત પ્રયાસોઃ કેસ સામે સુવિધા ઉભી કરવાનો પડકાર અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે...
૬૦ ટકા ફેફસાં બ્લોકેજ અને ૮૪ ઓક્સિજન લેવલને પણ પછડાટ આપીઃ કોરોના સિવિલ અને સમરસની સારવારમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખવા અન્યોને...
સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સર્વોત્કુષ્ટ સેવા સારવાર એ પણ નિ: શુલ્ક દરે આપવામાં આવી રહી છે: કૃપા ગજ્જર સુરત: દેશમાં...
રાજયના દરેક નાગરિકની જિંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો...
વલસાડ: વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. જેના પગલે હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. વલસાડની સૌથી...
રાજકોટ: કાળમુખ કોરોનાએ અનેક હસતા રમતા પરિવારોના માળા વીખી નાખ્યા છે. ખાસ કરીને પરિવારમાં જ્યારે કમાનાર મોભીનું નિધન થાય છે...
પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની...