Western Times News

Gujarati News

જુનાગઢ, માળીયાહાટીના ખાતેની જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ દ્વારા સાદી માટી તથા બ્લેક સ્ટ્રેપની ચોરી અંગે નિલેષ ગરેણીયાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અદોશને...

પરિણીત પ્રેમીની બે વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીકાને આજીવન કેદ મોરબી, મોરબીમાં એક પરીણીત પુરુષ પોતાની બે વર્ષની દીકરીને લઈને...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૧ ઓગસ્ટે યોજાનારી નીટ પીજી પરીક્ષાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, લાખો વિદ્યાર્થીઓએ...

(એજન્સી)નવી દિલ્હી, વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. સમિતિમાં ઓવૈસી અને ઇમરાન મસૂદ સહિત...

(એજન્સી)નર્મદા, ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે, પરંતુ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી...

(પ્રતિનિધિ) અમદાવાદ,  ઔડા દ્વારા 2003 ના વર્ષમા વસ્ત્રાપુર તળાવ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર મ્યુનિ. હદમાં ભેળવાયાં બાદ તળાવ...

NFO ભરણા માટે 9 ઓગસ્ટ 2024થી 23 ઓગસ્ટ 2024 સુધી ખુલ્લો રહેશે NFO ભારતીય સંરક્ષણ ક્ષેત્ર સાથે પોર્ટફોલિયોને સજ્જ કરવાની તક પૂરી...

વડોદરા, પવિત્ર શ્રાવણ માસમાં માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હરિનામ સંકિર્તન સત્સંગમાં વૈષ્ણાચાર્ય વ્રજકુમારજી મહારાજે પોતાના યમુનાસ્ટક પર વિવેચન કરતાં કહ્યું...

ડાંગના દોડવીર સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિતે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ હાંસલ કરીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે આદિજાતિ વિસ્તારોની જિલ્લા...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત  રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ...

વન વિભાગ દ્વારા તા. ૧૦ ઓગસ્ટ-‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે  ગુજરાતમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે ૧૧,૦૦૦થી...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરના ઐતિહાસિક કાંકરીયા તળાવનું 2007-08 નવીનીકરણ કરવામાં થયા બાદ 25 ડિસેમ્બર 2008 ના દિવસે તેનું...

ધોળકા ખાતે તા.13 ઓગસ્ટે યોજાશે તિરંગા યાત્રા ધોળકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક સમગ્ર અમદાવાદ જિલ્લામાં 'હર...

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમ્યાન મ્યુનિસિપલ બગીચા વિભાગ ઘ્વારા ઝાડના ટ્રીમિંગ કરવામાં આવે છે.પરંતુ કેટલાક ઝાડ વધુ ઊંચા...

પ્રાથમિક તબક્કે ઝોન દીઠ ૧૦૦ કોલમ ઇન્સ્ટોલ થશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં બ્રેકડાઉન અને ભુવાની સમસ્યા લગભગ કાયમી બની...

લોકવાયકા પ્રમાણે આઝાદી પહેલાં, અંગ્રેજોના સમયકાળમાં અંકલેશ્વર પાસે આદિવાસી ભીલ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. આ લોકોને અંગેજો તરફથી...

રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળેલા સાણંદના ખોડા ગામના ખેડૂત શ્રી જગદીશસિંહ વાઘેલા સમગ્ર જિલ્લામાં પ્રાકૃતિક ઢબે ડાંગરનું સૌથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.