Western Times News

Gujarati News

મુંબઈ, પ્રભાસ સ્ટારર ‘કલ્કી ૨૮૯૮ એડી’ પહેલા દિવસથી જ થિયેટરોમાં દર્શકોની ફેવરિટ ફિલ્મ બની ગઈ છે. પહેલા વીકેન્ડમાં આ ફિલ્મ...

મુંબઈ, કોઈ એક કલાકારની ફી કેટલી હોઈ શકે, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ એવું માનતાં હોય છે કે, તેમની ફિલ્મમાં સ્ટારને લેવાથી...

તમિલનાડુ, બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની શુક્રવારે (૫ જુલાઈ) સાંજે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. ત્રણ...

નવી દિલ્હી, નવી દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે દૂતાવાસમાં ઘરેલુ સહાયક તરીકે કામ...

ઉત્તરાખંડ, શુક્રવારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી...

સરદાર ધામ દ્વારા આયોજિત 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫'નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શુભારંભ ભારતને વિકાસના પથ પર આગળ...

અમદાવાદમાં વાયપીઓ ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત ' ડીકોડિંગ ધ ગુજરાત મોડલ - પર્પસ, પ્રોગ્રેસ ઍન્ડ પીપલ' વિષય પર આયોજિત સંવાદ...

શેલા-સનાથલ-તેલાવ વિસ્તારમાં પાણી ભરાવા અંગેની સમસ્યાનું ખરેખર કારણ શું છે? અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના હસ્તકના શેલા-સનાથલ-તેલાવ-મણિપુર- ગોધાવી વિસ્તારની ટી.પી....

પોરબંદર, પોરબંદરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ જૂના કોર્ટ કંપાઉન્ડમાં ગાય લોકોને મારવા દોડતી હોવાથી નગરપાલીકા તંત્ર ગાયને પકડવા...

બોટાદ, બોટાદ જિલ્લાના કારિયાણી ગામે બે દિવસ પહેલા મોડી રાત્રિના એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં તેના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ જ્યારથી તેની વિસ્તૃતિકરણ ની...

કલાબહેન ડેલકરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સાથે મુલાકાત કરી સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ભારતીય જનતા પક્ષના સાંસદ શ્રીમતી કલાબહેન...

પાકિસ્તાનમાં હવે દૂધના ભાવ આસમાને આમ આદમી માટે દૂધ પાંચ ગણું મોંઘું (એજન્સી)અમદાવાદ, પાકિસ્તાનનીન સરકાર દ્વારા પેકેજડ દુધ પર ૧૮...

(એજન્સી)અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક લેબમાં પરફેકટ એકસ-રે લેવાના બહાને ટેકનિશિયને મહિલાની છેડતી કરતાં ભારે હોબાળો મચ્યો હતો અને...

(એજન્સી) અમદાવાદ, પરમ દિવસે એટલે કે જ્યારે અષાઢ સુદ બીજ હોઈ ભગવાન જગન્નાથજી તેમના જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ મંદિરેથી બહેન સુભદ્રાજી...

‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે આરતી કરાઈ, સોના વેશમાં ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા ભકતોની ભીડ વચ્ચે નેત્રોત્સવ...

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૫૫ ટકા વધુ એફડીઆઈ પ્રવાહ આવ્યો (એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર ઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.