Western Times News

Gujarati News

સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...

United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત'ની પરિકલ્પનાને...

કેન્દ્ર ચીન-નેપાળ સરહદ પર હતું ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. નવી દિલ્હી, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર...

23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે પ્રધાનમંત્રી ભારત...

અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...

અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા (એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે...

AMC મ્યુનિસિપલ તંત્ર ‘રામમય’: રાજેન્દ્ર પાર્ક બ્રિજને ‘શ્રી રામરાજ્ય બ્રિજ’ નામ અપાયું અજિત મિલ બ્રિજ અને સોનીની ચાલી બ્રિજ શ્રી...

વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ, છારોડી તળાવ વગેરે તળાવોની સાફસફાઈ કરવામાં આવશે (એજન્સી)અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ લાંબા...

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ પહેલા ફિલ્મના પ્રીમિયર દરમ્યાન વેચાયેલ ૨,૯૭,૧૬૨ ટિકિટોમાંથી મળેલી આવક ૧૪,૮૫,૮૧૦ રુપિયાનો ચેક આપી ચુક્યા છે, (એજન્સી)મુંબઈ, પ્રશાંત...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત...

મોડાસા સરસ્વતિ બાલમંદિર વી એસ શાહ પ્રાથમિક શાળામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અયોઘ્‌યા નગરી માં થઈ રહ્યો છે...

(પ્રતિનિધિ) ભરૂચ, અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેરઠેર લોકો રામભક્તિના રંગમાં રંગાઇને...

(એજન્સી)નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી આજે (૨૨ જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઉદ્‌ઘાટન પહેલા રામલલાના અભિષેક સમારોહનું આયોજન...

(એજન્સી)અયોધ્યા, રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, 'આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત...

અમદાવાદ, સોમવારના પવિત્ર દિવસે અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના ૧૫૫૦થી વધુ મંદિરોમાં કરવામાં...

અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. સવારે...

"મારા 11 દિવસના ઉપવાસ અને વિધિમાં, મેં તે સ્થળોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં શ્રી રામ ચાલતા હતા" -"સમુદ્રથી લઈને...

રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન કર્યો અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક...

કહેવા માટે ઘણું બધું છે... પણ મારું ગળું બંધ છે. મારું શરીર હજી પણ સ્પંદન કરે છે, મારું મન હજી પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.