Western Times News

Gujarati News

Search Results for: સ્ત્રી

અમદાવાદ: રાજ્યની ટોચની રિક્રૂટિંગ એજન્સી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને ગુજરાત હાઈકોર્ટે તમાચો મારીને પાઠ ભણાવવા માટે રૂપિયા ૫ લાખનો દંડ...

દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે...

પંચમહાલ: સમાજમાં આજે પણ કેટલીક માતાઓ પોતાના કુકર્મ છુપાવવા પોતાના નવજાતને ત્યજી દેતી હોવાની ઘટનાઓ બને છે તો ક્યાંક પોતાના...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડિસીઝ અને રીસર્ચ સેન્ટર દ્વારા જીવંત અંગ પ્રત્યારોપણ કરવામાં અંગદાન દાતા તરીકે ૭૪.૨ ટકા...

મુખ્યમંત્રી મહિલાઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચીંગ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ બહેનોના આર્થિક સશક્તિકરણથી જે મહિલાશક્તિને વિકાસમાં જોડી  ગુજરાત દેશમાં સ્ત્રી સશક્તિકરણનું...

વડાપ્રધાને મોદીએ તેમના શાસનકાળના મહત્વપૂર્ણ નિર્ણયોની દેશભરમાં પ્રસશાં : વિશ્વના મોટા ભાગના દેશોમાં મોદી સૌથી વધુ લોકપ્રિય   અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

શ્રી મુકતજીવન સ્વામીબાપાની ડ્રાયફુટથી તુલાવિધિ કરવામાં આવી. સમગ્ર વિશ્વમાંથી કોરોનાવાયરસ ની ઉપાધિ ટળે એ માટે મહંત સ્વામી શ્રી એ પ્રાર્થના...

અમદાવાદ: સામાન્ય કિસ્સામાં કોઈ પરિણીતાના પતિનું બહારની સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ પકડાતું હોય છે. પણ અમદાવાદ શહેરમાં એક એવી ફરિયાદ...

ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહામચિવ પદેથી હટાવી દેવામાં આવ્યા,આઝાદ અને આનંદ શર્મા ફકત વર્કિગ કમિટિના સભ્ય રહેશે નવીદિલ્હી, કોંગ્રેસમાં...

આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ કડક બનાવવા રહીશાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું  તસ્કરોની બુમો રોજ રાત્રે પડતી હોઈ મહિલા , બાળકો...

એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો થતાં હજી સમય લાગશે નવી દિલ્હી, કોરોના મહામારીને...

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવી આજે જળઝીલણી એકાદશીના રોજ ભાદરવા સુદ - એકાદશી જેને જળઝીલણી...

દુકાન આગળ વધારા નો નળતર રૂપ સામાન દુર કરાયો -પ્રાંતિજ પોલીસ ની કામગીરી થી નગરજનો માં ખુશી પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના...

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવશે. તા. ર૯ ઓગસ્ટને શનિવાર ના રોજ ભાદરવા સુદ - એકાદશી...

દરજી, ઇલેક્ટ્રિશિયન, સિલાઇ મશીન ઓપરેટર, ફિલ્ડ ટેક્નિશિયન અને મિસ્ત્રી ક્ષેત્રમાં નોકરી મેળવનારા બેકારો નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં...

તા. રપ ઓગષ્ટ - મંગળવાર - ભાદરવા સુદ સાતમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના...

આગરા, આગરાની એસએન મેડિકલ કાલેજની સ્ત્રી રોગ વિભાગની પીજી સ્ટુડન્ટ ડો. યોગિતા ગૌતમની ર્નિમમ હત્યાના મામલામાં પોલીસે સાથી ડો.ક્ટર વિવેક...

વોશિંટન, ઉત્તર કોરિયા પાસે ૬૦ જેટલા પરમાણુ બોમ્બ હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.