Western Times News

Gujarati News

નવી દિલ્હી, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ન્યાય યાત્રા મણિપુરથી શરુ થઈ ગઈ છે. તેના માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય...

શ્રીનગર, સેનાના એક ટોચના કમાન્ડરે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ ‘સામાન્ય નથી’. તેમણે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક...

નવી દિલ્હી, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂએ ફરી એક વાર તેવર બતાવ્યા છે. મુઈઝ્ઝૂ સરકારે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે ૧૫...

નવી દિલ્હી, મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભારત જોડો ન્યાય યાત્રા પહેલા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ માટે...

અમરેલી, અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરે . આ સિંહ પરિવારો અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા તાલુકાના...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દારૂના નશામાં કેટલાક શખ્સોએ રાજસ્થાનની બસ પર પથ્થરમારો...

ગાંધીનગર, ગાંધીનગરના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા...

અમદાવાદ, રાજ્યમાં લોકોએ ઉત્તરાયણ મનાવી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી જોવા મળ્યું હતું. ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો....

પશુપાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરાયા ઘાયલ પક્ષીઓની સારવાર...

અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં ૧૨.૩૯ લાખનુ અનુદાન પણ આપ્યું અયોધ્યા ખાતે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ...

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા....

અર્ધ લશ્કરી દળોની કંપનીઓ સહિત લગભગ 5,000 કર્મચારીઓને તૈનાત કર્યા પછી સમગ્ર મેળા કેમ્પસ એક કિલ્લામાં ફેરવાઈ ગયું છે અને...

ચેન્નાઈ, જાન્યુઆરી 15 (આઈએએનએસ) દેશના ઉત્તરમાં મકરસંક્રાંતિની ઉજવણી સાથે તમિલનાડુ તેના સૌથી મોટા તહેવાર પોંગલની ઉજવણી કરે છે, મદુરાઈમાં જલ્લીકટ્ટુ...

વારાણસી, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ તરત જ વારાણસીમાં ભગવાન વિશ્વનાથ અને મધ્યપ્રદેશમાં મહાકાલના દરબારમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.