Western Times News

Gujarati News

Search Results for: સિવિલ

ચંદીગઢ: પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે મહત્વનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી પંજાબ કેબિનેટની...

વડોદરા: વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજજુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે.કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાને અન્ય...

વિદેશમાં આ પ્રકારના લેગ ૧૫ થી ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવાનું કહ્યું જે સ્પાઇન ઇન્સ્ટીટ્યુટે નિ:શુલ્ક તૈયાર કરી આપ્યા  : ચિત્રસેન...

ભરૂચની નર્મદા ચોકડીના ઓવરબ્રિજ પર સળિયા ભરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ભટકાતા ચાલક ફસાયો-નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અંકલેશ્વર નજીક...

અમદાવાદ: પાટણ જિલ્લાના ચાણસ્મામાં જમીન અને માતાના ઘરેણાંના વેચાણના વિવાદના પગલે આંબલી રોડ પર રહેતા ૨૩ વર્ષિય યુવકે શુક્રવારે બપોરે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયાના ખરચી ગામે ગતરોજ પાંચ વર્ષ જૂના ઝગડા બાબતે થયેલ મારામારીમાં એકબીજાને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર...

ગોધરા, માહિતી બ્યુરોઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમુહુર્ત કરવામાં...

પાણીના ૬૭ ગેરકાયદેસર જાેડાણ કાયદેસર થયા: પુરાવા વિનાની ૩૩ અરજી મંજુર કરવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયનો કોઈપણ નાગરીક...

અજરબૈજાન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રો દ્વારા જેહાદી આતંકવાદીઓના નાગોર્ની કરબાખમાં તહેનાતી વાળા નિવેદન બાદ અર્મેનિયાઇ અને અજરબૈજાને ગોળીબાર તેજ કરી...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોના કામધંધા ઉપર ભારે અસર પહોંચી છે. લોકોના કામધંધા બંધ થતાં લોકો આત્મહત્યા જેવું પગલું...

હરિયાણા: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં માઇનિંગ ઝોનમાં ગાડી ભરવાને લઈ બોલાચાલી દરમિયાન કેટલાક લોકોએ એક ટ્રક ડ્રાઇવરના ગુપ્તાંગ પર ઈજાઓ...

અમદાવાદ: શહેરના સરખેજ ગામમાં યુવકે થોડા દિવસો પહેલા બકરી બાંધવાની સાંકળ છતમાં બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસને...

યુપીથી સુરત જતી બસ ગોધરા પાસે પલટી- કોરોનાકાળમાં ૫૫ મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં ૩૦ મુસાફરને બેસાડવાનો નિયમ છે...

૬૪ હોસ્પિટલોમાં ૨૦ વેન્ટિલેટર આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ અને એક્ટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો...

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની...

- મુખ્ય મંત્રી યોગી ગૌતમ બુદ્ધ નગરમાં સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ ઝોન (ફિલ્મસિટી) સ્થાપવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી - ફિલ્મ જગત...

સંતરામપુરમાં ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો -ઇજાગ્રસ્ત લોકોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે બીજા લોકોને ગોધરા ખસેડવામાં આવ્યા મહીસાગર,  મહીસાગર જિલ્લામાં...

જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ : સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા....જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.