Western Times News

Gujarati News

Search Results for: ચોરી

નવીદિલ્હી: ભારત-ચીન સીમા પર વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે ચીની હેકર ભારતીય મંત્રાલય અને ભારતીય કંપનીઓને નિશાન બનાવી રહ્યાં છે....

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘુસી આવતાં બાંગ્લાદેશી લોકોને ઝડપી લેવા માટે એસઓજી કાર્યરત છે. ત્યારે છેલ્લા ૧૪...

દુબઇ,  દુબઇમાં એક ભારતીય બિઝનેસમેન અને તેની પત્નીની પાકિસ્તાની નાગરિક દ્વારા નિર્મમ હત્યા કરી દેવાઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાની...

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી...

મધ્યપ્રદેશથી મુખ્ય સુત્રધાર હથિયારોનો જથ્થો અમદાવાદના પાંચેય આરોપીઓને મોકલતો હતો (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા અપાયેલી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હાલ સુધીમા સામાન્ય નાગરીકો સાથે ચોરી, લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓ બનતી હતી. જા કે શાહિબાગ વિસ્તારમાં...

વિસ્તૃત વીમાપોલિસી, જે પ્રવાસ સાથે સંબંધિત તમામ પ્રકારનાં ખર્ચ અને નુકસાનને આવરી લે છે મુંબઈ,  ભારતની સૌથી મોટી નોન-લાઇફ ખાનગી...

હાલની પ૦-૬૦ કેટેગરીના ગ્રાહકોની સંખ્યા ઘટાડીને ૬ કેટેગરી થશે (એજન્સી) નવીદિલ્હી, દેશમાં અત્યંત ખરાબ આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રકચર હાલતમાં રહેલા વીજ...

તા. ર જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ શણગાર...

આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે. તા. ૦ર-૦૬-૨૦૨૦ ને મંગળવાર ના રોજ જેઠ માસની નિર્જળા ભીમ એકાદશી હોવાથી પૂર્ણ...

 24 કલાક કાર્યરત રહેતી હેલ્પલાઈન પર ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાશે   -  1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે ...

દેવગઢ બારીયા :- તા.૧લી મે ના રોજ "દેવગઢ બારીયા સબ જેલમાંથી રાત્રીના સમયે એક બેરેકના બે – રૂમના તાળા તોડી...

શંકાસ્પદ લાગતાં પોલીસે અટકાવીને તપાસતાં વ્યસનનો સામાન મળી આવ્યો અમદાવાદ, હાલમાં લોકડાઉન ચાલી રહ્યો છે ત્યારે જીવન જરૂરિયાત સિવાયની તમામ...

કુટુંબદીઠ માસિક ૨૨,૫૦૦ લીટર પાણી વિનામૂલ્યે આપવામાં આવશે :કોમર્શિયલ મિલ્કતોમાં પ્રતિ હજાર લિટરનાં વપરાશ પર રૂ.૪૦ સુધી ચાર્જ લેવામાં આવશેઃ...

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો હતો.લોકસભામાં આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને લુંટનારા...

માણાવદરમાં શૈશવ સ્કૂલમાં એસ. એસ.સી. ના અંગ્રેજી પેપરમાં આજે માત્ર એક વિદ્યાર્થી ને 11 નો સ્ટાફ રોકાયો  શહેરમાં એસ. એસ.સી...

નોન ગ્રાન્ટેડ શિક્ષકો મૂકાયા હતા જેની જગ્યાએ પ્રાથમિક શાળાના શિક્ષકો મૂકાયા. સંજેલી સરપંચ ની કિરણ વિદ્યાલયમાં પરીક્ષા દરમિયાન બે રૂમમાં એક...

 ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા પાછલા ૪ વર્ષથી સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ યોજાઈ રહી છે અરવલ્લી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.