Western Times News

Gujarati News

અમદાવાદ, જેઓનો પરિવાર સામાજિક આગેવાન છે રામોલ ગામ અમદાવાદ શહેરમાં છે અમદાવાદ પૂર્વમાં તેઓની ખૂબ જ સામાજિક અને સેવાકીય પ્રવૃતિમાં...

મુંબઈ, નુશરત ભરુચાએ ૨૦૦૬થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરી હતી. છેલ્લા બે દાયકામાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્સેટાઈલ એક્ટર તરીકે...

મુંબઈ, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાની પહેલી વખત ફિલ્મમાં જોવા મળશે. પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયેલી રિદ્ધિમાને કપૂર પરિવારના...

મુંબઈ, કાર્તિક આર્યને ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં નવી પેઢીના સ્ટાર્સમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે. એક સમયે કાર્તિક આર્યનને...

મુંબઈ, ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત...

મુંબઈ, રોમાંચક મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સનો હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૨ રનથી પરાજય થયો. આ વર્તમાન...

ચમોલી, ચારધામ યાત્રા રૂટ પર સ્થિત ચમોલી જિલ્લામાં, સેંકડો ગ્રામજનો ગ્રામીણ વિસ્તારોમાં ઘોડા અને ખચ્ચર દ્વારા માલ પહોંચાડવાના રોજગારમાં રોકાયેલા...

નવી દિલ્હી, મિલકત વિવાદમાં દત્તક કરારને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીઓને પિતાની સંપત્તિ પરના કાયદેસરના હકથી વંચિત...

તેહરાન, ઈરાનના વિદેશ મંત્રાલયના કહ્યું છે કે ઓમાનની રાજધાની મસ્કતમાં બંને પક્ષો વચ્ચે રચનાત્મક માહોલમાં અપ્રત્યક્ષ વાતચીત સંપન્ન થઈ છે....

કીવ, રશિયાએ રવિવારે યુક્રેનના શહેર સુમી પર કરેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયાં હતાં અને ૯૯ લોકો...

વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટએ કડક વો‹નગ આપી છે કે ૩૦ દિવસથી વધુ સમય અમેરિકામાં રહેતા તમામ...

નીરવ મોદી અને મેહુલ ચોકસીએ બેંકિંગ પ્રણાલીમાં ખામીઓનો લાભ લઈને નકલી લેટર ઓફ અન્ડરટેકિંગ (LoUs) જારી કરાવ્યા હતા. મુંબઈ, ભારતીય...

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જ્યંતિએ ગાંધીનગરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષશ્રી...

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની સંયુક્ત કાર્યવાહીમાં 1800 કરોડનો નાર્કોટિક્સનો જથ્થો જપ્ત અમદાવાદ, ગુજરાત દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક 12-13...

જ્યારે કૌભાંડ સામે આવ્યું, ત્યારે ચોકસી ભારતમાંથી ભાગી ગયો હતો અને એન્ટિગુઆ અને બારબુડા દેશની નાગરિકતા મેળવી લીધી હતી. મેહુલ...

ડોલ્ફિન માટે ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત : ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ’ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના...

ભારતીય ફાર્મા ઉદ્યોગ પર સંભવિત અસરોમાં વધેલા ટેરિફના કારણે ભારતીય કંપનીઓએ તેમની કિંમતો ઘટાડવી પડી શકે છે, જેનાથી કંપનીની નફાકારકતા...

ભારતીય વિજ્ઞાનનો ઉજ્જવળ સિતારો- આર્યભટ્યમાં આર્યભટનો ઉલ્લેખ છે કે તેઓ કળિયુગના ૩,૬૦૦ વર્ષ પહેલા ૨૩ વર્ષના હતા, પરંતુ તેનો અર્થ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.