Western Times News

Gujarati News

Search Results for: સ્ત્રી

શુક્રવાર ના રોજ ધનતેરસ હોવાથી શ્રી શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭ -...

સમાજમાં દિકરીના જન્‍મને આવકારે, દિકરા-દિકરીના ઉછેરમાં ભેદભાવ ન રાખે તથા દિકરીઓને સંતુલિત ભોજન અનેસ્ત્રી ભૃણ હત્‍યા જેવા અમાનવિય ઘટના ન...

થરાદવાસીઓએ આનંદ અને ઉત્‍સાહપૂર્વક મતદાન કર્યુ (માહિતી બ્‍યુરો પાલનપુર) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ અન્‍વયે બનાસકાંઠા જિલ્‍લામાં ૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં...

સાબરમતી શુધ્ધિકરણ માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવવામાં આવ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરની ધરોહર સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં...

  દાહોદ: દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશની સરહદે ગુજરાતના છેલ્લા ગામ એવા ખેંગા ખાતે આજે જિલ્લા વહીવટી તંત્રની...

ભરૂચ: ઝઘડિયા ખાતે આજરોજ વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન - સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઝઘડિયા તથા આજુબાજુ ગામની...

ભરૂચ : આમોદ તાલુકાના દેણવા ગામની સરકારી માધ્યમિક શાળામાં ત્રિદિવસીય ઉજાશ ભણી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪ ઓક્ટોબરના રોજ...

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પહોંચ્યા -ઉઝબેકિસ્તાનમાં યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ  અંતર્ગત ઓપન અન્ડિજાન ઉદઘાટન સત્રમાં સહભાગી થશે અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...

દાહોદ :  મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીના ૯૪માં ફાઉન્ડેશન કોર્સના ૪૨ અધિકારીઓ તેમની રૂરલ ફિલ્ડ વિઝીટ માટે...

મહિલા પુરુષ સહિતનાં આરોપીઓની અટકઃ કોમ્પ્યુટર, મોબાઈલ અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ : હાલનાં સમયમાં ગઠીયા છેતરપિંડી આચરવા માટે...

વલસાડઃ ભારતમાં દર વર્ષે તા. ૧લી ઓક્‍ટોબરે રાષ્‍ટ્રીય સ્‍વૈચ્‍છિક રક્‍તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ રક્‍તની જરૂરિયાત સામે...

થરાદ:૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા.૨૧ ઓકટોબર-૨૦૧૯ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે. થરાદ વિધાનસભાની પેટા...

વલસાડ:વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે ઉમરગામ તાલુકાના ધનોલી ગામની મુલાકાત લઇ ગામના રેવન્‍યુ રેકર્ડની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યાં હતાં. કલેક્‍ટરશ્રીએ ગામના...

૩,૦૦૦ બાળકોને ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન વિશે માહિતગાર કરાયા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી 3,000...

ઓસ્લો: 2019નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતવંશી અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી...

અમદાવાદ: શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો સુદ...

અમદાવાદ:  શહેરમાં આવેલી શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળની વાડી ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે ભાતીગળ સાંસ્કૃતિક રાસ-ગરબા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં...

ઘાટલોડિયામાં ૧૯ વર્ષના યુવકે ગળેફાંસો ખાધોઃ  સરદારનગરમાં આત્મહત્યાના બે બનાવ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી...

શરદ્‌પૂર્ણિમાએ દૂધ -પૈંઆનો પ્રસાદ લેવાથી પિત્તઆદિના રોગો દૂર થાય છે  : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ: રવિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર...

૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાયું (પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની...

નવીદિલ્હી, ફાર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી ફાર્બ્સે ભારતના ટાપ ૧૦૦ સૌથી અમીર લોકોની યાદી જાહેર...

અમદાવાદ  શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો...

9825009241 સમાજનાં મોટાભાગનાં યુવાનો જે સમસ્યાથી પીડાય છે અને પોતાની જાતને હીન ગણીને એક નિરર્થક બોજની જેમ જિંદગીને વહે છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.