Western Times News

Gujarati News

ધોળકા તાલુકાના ગામોમાં આવેલા અનેક મંદિરોને લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા અરણેજ બુટભવાની મંદિર, ભોળાદ સુરાપુરા ધામ, વૌઠા ગામના મંદિર સહિત...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત આવતીકાલે અયોધ્યામાં યોજાનાર...

નારણપુરામાં રામ ધ્વજ સાથે સ્કુટર રેલી નીકળી અમદાવાદનું ભદ્રકાળી મંદિર રાત્રે વસ્ત્રાપુર ખાતે ભવ્ય લોક ડાયરો સન્યાસ આશ્રમ, ખાતે રામધૂન...

જાંબુઘોડામાં શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠી સંપન્ન ભાવનગર, ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર છ મહિને સંગોષ્ઠીનું આયોજન કરે છે.તેમાં ગુજરાતના પ્રયોગશીલ...

કચ્છ, વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ હરવાફરવાના સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્‌સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા...

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા તૈયાર કરાયેલા અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરના બિલ્ડીંગને ઘણા સમય પહેલાથી વપરાશમાં મુકી દેવાઈ હતી ત્યારે...

સુરત, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્‌ઘાટન છે. અત્યારે દેશ આખો ‘રામમય’ છે. દેશના ખૂણેખૂણેથી લોકો રામમંદિરના કાર્યક્રમમાં કોઇને કોઇ રીતે...

ટોરેન્ટો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય નિર્માણાધીન મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે અને...

જેતપુર, અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૨૨ જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર...

વોશિંગ્ટન, મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં રોજેરોજ આઠથી દસ હજાર લોકો ઘૂસી રહ્યા છે ત્યારે હવે ટેક્સાસે આ મામલે આખરૂં વલણ...

પ્રાગ, અમેરિકામાં રહેલા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં ભારતની સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે ભારત...

નવી દિલ્હી, છેલ્લા ઘણા સમયથી ઘણા શહેરોના નામ બદલાઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડનું...

અમદાવાદ, હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.