Western Times News

Gujarati News

Rajkot, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં આકસ્‍મિક વિદાય બાદ ગઇ કાલે સદગતનો પાર્થિવદેહનાં ડીએનએ મેચિંગની કામગીરી આટોપાયા બાદ...

ટ્રમ્પની બેવડી નીતિ ખુલ્લી પડી ટ્રમ્પે રવિવારે ઈઝરાયેલ અને ઈરાનને પ્રવર્તમાન અઘોષિત યુદ્ધના મામલે શાંતિ સ્થાપવા અપીલ કરી છે વોશિંગ્ટન,અમેરિકાના...

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો...

સતત ત્રીજા દિવસે સામ-સામે મિસાઈલ હુમલા, ઈઝરાયેલમાં ૧૩ લોકોનાં મોત ઈરાનના ન્યૂક્લીયર પ્રોજેક્ટથી ઈઝરાયેલને જોખમ હોવાનું કારણ દર્શાવી શરૂ થયેલી...

પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ આગામી ૧૬ આૅક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે નવી દિલ્હી,...

કેન્‍દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના મંત્રીઓ રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી, અન્‍ય પ્રધાનો, હાઇલેવલ અધીકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો, ભાજપના પ્રદેશ અને દેશ...

૧૬-૦૬-૨૦૨૫ : અમદાવાદ વિમાન દુર્ઘટના સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી Ahmedabad, અમદાવાદ...

(એજન્સી) અંજાવ, અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી...

 હૈદરાબાદના ૩ પરિવારોના ૧૮ સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા અને ગોદાવરી નદીમાં ડુબી જવાથી પાંચ યુવકોના મોત નિર્મલ, તેલંગાણાના...

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, ૭ લોકોના મોત (એજન્સી) દેહરાદૂન, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે ૫.૨૦ વાગ્યે ગૌરીકુંડના...

મથુરામાં ૬ મકાનો ધરાશાયી, ૧૨ લોકો દટાયાઃ ૩ના મોત (એજન્સી) મથુરા, રવિવારે મથુરામાં એક મોટી દુર્ઘટના બની. મથુરામાં ગોવિંદ નગર...

વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ...

સીઆઈએસએફ અને ફાયર વિભાગ તરફથી પણ SDRF ટીમોને સહયોગ પ્રાપ્ત થયો :- શ્રી શીતલ કુમાર ગુજર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને DRF, SDRF, ગુજરાત પોલીસ Ahmedabad Plane...

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા...

વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ સોંપવા માટેની સંવેદનશીલ અને સુવ્યવસ્થિત પ્રણાલી • પરિવારજનોની સુવિધા માટે સરકારનો સંવેદનશીલ અભિગમ: કંટ્રોલ રૂમ પરથી...

ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની...

Ahmedabad, તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં...

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી -ડૉ. પી. કે. મિશ્રા...

અમદાવાદ, 16-06-2025 અમદાવાદમાં બનેલી દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાને કારણે LetsInspireBihar પ્રવાસી વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'બિહાર બિઝનેસ કનેક્ટ 2025'...

જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧,  અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧નો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે...

_*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે રાહત અને ઓળખની કામગીરીની વિગતો આપતા રાહત કમિશનર શ્રી આલોક પાંડે અને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી...

પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું? *પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા* મૃતદેહ...

વધુ ચાર મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 9:45 કલાકે મીડિયા બ્રીફિંગમાં માહિતી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.