Western Times News

Gujarati News

ગાંધીનગરના પુનિતવનમાં મોર અને ઢેલ

પાટનગરના સ્થાપના દિનેશ ગાંધીનગરમાં ઘણું બદલાયું તેમાં રેલ્વે સ્ટેશન મહાત્મા મંદિર ૧૮ ગામ શહેરમાં સમાવેશ તેમાં પુનિત વન એ સાહેબનું સ્વપ્ન હતું. ચોમાસામાં પુનિતવનમાં વહેલી સવારે જાવ તો આલ્હાદક વાતાવરણ જાેવા મળે મોર અને ઢેલ એક સાથે જાેવા મળે છે તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ- વિનોદ રાઠોડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.