Western Times News

Gujarati News

રણછોડ મહિલા મંડળ – નારણપુરા દ્વારા નૈમિષારણ્ય -ઉત્તર પ્રદેશમાં સર્વ કલ્યાણ માટે ભાગવત કથાનું આયોજન

રણછોડ મહિલા મંડળ -અંબાજી મંદિર, ચાંદની ચોક- નારણપુરા દ્વારા નૈમિષારણ્ય – કે જેનું મહત્વ શાસ્ત્રોમાં સતયુગથી છે. -ઉત્તર પ્રદેશમાં સર્વ કલ્યાણ માટે ભાગવત કથાનું આયોજન આગામી ૧૭-૨૩ એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન  શાસ્ત્રી  જીતેષભાઈ શુકલ-માલસર- નર્મદાની  વ્યાસપીઠે યોજાનાર છે . કથાનો હેતુ કોઈ નફા માટેનો કે ધંધાકિય નહિ હોવાનું મંડળના અગ્રણી ઉલ્લાસબા વાઘેલાએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.