Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટ એ ધારાસભાનું ત્રીજું ગૃહ છે જે કાયદાનું બંધારણીય અર્થઘટન કરતા નવા જ કાયદાની રચના કરે છે !! "બંધારણ...

મુંબઈ, અભિનેતા યશ સોમવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે પહોચ્યો હતો.જો કે યશે હજુ રણબીર કપૂર...

અમદાવાદ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી આક્રમક બેટિંગની અપેક્ષા રખાતી હોય છે પરંતુ આઇપીએલની વર્તમાન સિઝનમાં તે હજી...

ગાંધીનગર, રાજ્યના નળ સરોવરમાં દેશ-વિદેશથી લાખો યાયાવર પક્ષીઓ આવતા હોય છે જેને નિહાળવા માટે લાખો પ્રવાસીઓ જતા હોય છે પરંતુ...

અમદાવાદ, બોગસ લાઇસન્સના આધારે હથિયારો-કારતૂસ ખરીદીનો આંક પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય કોર્ટમાં એટીએસએ કરેલી એફિડેવિટમાં એવો ઘટસ્ફોટ કર્યાે...

મુંબઇ, રિઝર્વ બેન્કે સોમવારે બેંકોને ૧૦ વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્રરીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને તેને ઓપરેટ કરવાની મંજૂરી...

નવી દિલ્હી, કોંગ્રેસ મહામંત્રી અને લોકસભા સાંસદ કુમારી શૈલજાએ સોમવારે નેશનલ હેરાલ્ડ મામલામાં સરકારની કાર્યવાહીને દેશના ગંભીર મુદ્દાઓથી લોકોનું ધ્યાન...

બેંગલુરુ, કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંયા ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યાે...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દેશભરમાં રિયલ એસ્ટેટ, પોન્ઝી અને અન્ય છેતરપિંડીમાં ભોગ બનનાર લોકોને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ....

નવી દિલ્હી, બાળ તસ્કરીનું દૂષણ દેશભરમાં વકરી રહ્યું હોવા બાબતે ચિંતા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે આ મામલે ઝડપી કાર્યવાહી કરવા...

મેદસ્વિતાના વિરુદ્ધ અભિયાન: આરોગ્યમય જીવનશૈલીની નવી ઉડાન મેદસ્વિતા વિરુદ્ધની અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર           વર્તમાન સમયમાં...

ધારાસભ્ય કનુભાઈ પટેલે 'PM સૂર્ય ઘર'  યોજના અપનાવવા કર્યો અનુરોધ-માણકોલમાં 'PM સૂર્ય ઘર' જાગૃતિ કેમ્પ: ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ...

અમદાવાદ, થ્રીપ્સ એક એવી જીવાત છે જેના  નિયંત્રણ માટે ખેડૂત આલમ કમરકસી રહ્યું છે. ભારત એક ખેતી પ્રધાન દેશ  છે...

ભુજ, તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ - પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદેસર દબાણ અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના...

અમદાવાદ, તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ - અમદાવાદના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને ખુલ્લામાં કચરો ફેંકવાની આદતને નિયંત્રિત કરવા માટે...

ગોધરામાં શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહની પૂર્ણાહુતિ (પ્રતિનિધિ)ગોધરા,  ગોધરા ખાતે અવતાર ધારણ કરેલ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકથી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ ગૂમ થનાર બાળકો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.