Western Times News

Gujarati News

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની હિમ્મતનગર અને ખેડબ્રહ્માને જોડતી ઐતિહાસિક મીટર ગેજ રેલવે લાઈન, જે એક સદી કરતાં વધુ સમયથી...

૧૧૨ સેવાની ટેકનોલોજી અને તેની કામગીરીની દર મહિને સમીક્ષા કરાશે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ Ø  રાજ્ય પોલીસ વડા ડો....

અમદાવાદ: મોટાભાગના લોકો જ્યારે લોહીની ઉણપ (એનિમિયા) વિશે વાત કરે છે, ત્યારે તેમનું ધ્યાન માત્ર 'હિમોગ્લોબિન' પર જ હોય છે....

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન...

ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ...

Ø  આવતીકાલે તા. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવા નાગરિકોને અપીલ Ø  દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું કરાશે...

156 કરોડો વિદ્યાર્થીઓ અને શાળાઓ પાછળ વપરાશે, -રમતગમતની કોચિંગ પાછળ 10 કરોડનો અને મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU થશે...

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની  વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે  રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ યોજાઈ ગુજરાત...

આવો જાણીએ, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મહિમા આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રણ દિવસીય ૫૧ શકિતપીઠ પરિક્રમા...

વોશિંગ્ટન, વોશિંગ્ટન સ્ટેટ સેનેટે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના સન્માનમાં એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં ભારતની લોકતાંત્રિક પરંપરાઓ અને ભારતીય-અમેરિકન...

(જીજ્ઞેશ રાવલ)હળવદ, હળવદ પંથકમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી અવિરત કાર્યરત ‘વિદ્યાતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટ’ સંચાલિત મહર્ષિ ગુરુકુળ દ્વારા પ્રજાસત્તાક પર્વની...

રાણીપુરાના ગ્રામજનો દ્વારા રેતખનન બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ચકચાર ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા...

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ પાસેથી સોમવારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ રાજસ્થાનના ઉદેપુર તાલુકાના અને પોશીના તાલુકાના ઝીઝણાટ...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના સાગવાડા ગામેથી પંચમહાલ–ગોધરા એસ.ઓ.જી. તથા મોરવા(હ) પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કિ.રૂ. ૧૦.૫૫ લાખના લીલા ગાંજાના...

કોમ્પલેક્ષનની દુકાનો તોડવાની કામગીરી પણ હાથ ધરાઈઃ લાખો રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ કોમ્પલેક્ષ વર્ષોથી બિન ઉપયોગી પડી રહ્યું હતું (પ્રતિનિધિ)...

પાર્કિંગ વેચવાનો વિવાદ: ₹76 કરોડના ખર્ચે બનેલું પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ તંત્ર દ્વારા વેચવાની તૈયારી થઈ રહી છે, જેની સામે વિપક્ષે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતા મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (૨૮મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખુલ્લો મૂકી દેવામાં...

(એજન્સી)ખંભાત, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. જેમાં કેર્ન ઓઈલ એન્ડ ગેસે ખંભાતના દરિયામાં ગેસની શોધની જાહેરાત...

(એજન્સી)ડાંગ, ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર બુધવારે (૨૮મી જાન્યુઆરી) દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાના...

ક્લોરિન ડોઝર વગરનાં ૧૫ વોટર સપ્લાયર્સનાં એકમો સીલ ઃ ૧૯૪ વોટર જગ સપ્લાયર્સમાંથી ૧૭૯માં ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ...

સ્વર્ગસ્થ અજિત પવાર એટલે તળ ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (એજન્સી)ગાંધીનગર, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી...

(એજન્સી) દેહરાદુન, ગંગોત્રી મંદિર સમિતિ સાથે મળીને મ્દ્ભ્‌ઝ્રએ ઉત્તરાખંડના ચાર ધામોમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. શીખ, જૈન...

જો અમે માફી વિના સ્નાન કરીએ તો અન્યાય સામેની અમારી લડત અધૂરી રહેશેઃ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ...

૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશે પાલખી, ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.