Western Times News

Gujarati News

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના આઈફોનને ભારતમાં નહી પરંતુ અમેરિકા બનાવવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જેની બાદ...

બેઇઝિંગ, ચીનમાં આજે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે ચીનમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર...

સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવ નીર્મિત ભવનનું ઈ-લોકાર્પણ- સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે Ahmedabad, રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ...

CAIT દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય- વેપાર અને પર્યટન બંધ કરવાનો નિર્ણય -40 હજાર કરોડના નુકશાનનો અંદાજ અમદાવાદ એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ...

#TirangaYatra #OperationSindoor નવસારી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય કરાવ્યો છે. મા ભારતીના સપૂતોને વંદન...

આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલા ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને...

ભુજ, કચ્છ: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે કચ્છની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. તેમણે ભુજ એરબેઝ ખાતે દેશની...

અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ:શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા છોટાઉદેપુરની દિકરીને...

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ  જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ રાજ્યમાં MSME ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ:-  Ø  અંદાજે ૮૯...

ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતા જ આમોદ પાલિકા તંત્રએ રાતો-રાત કામગીરી શરૂ કરી (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ...

ર૦૦૮થી જોખમી બની ચૂકેલા મનપાના ૧૪૦૪ આવાસોને તોડી પાડવા તંત્રની કવાયત જામનગર, જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન કોઈ દુર્ઘટના...

ગોધરા તાલુકાના નદીસર ગામે મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો (પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ...

પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગામે પિતાએ એકની એક દીકરીને લગ્ન પ્રસંગે કરિયાવરમાં ટ્રેકટર, મલ્ટીપર્પઝ થ્રેશર અને સોનાના દોરાની...

ચાણસ્માથી મોઢેરા જવાના માર્ગ પર ગેરકાયદેસર સંગ્રહ કરેલ ર૧પ લીટર ડિઝલ ઝડપાયું પાટણ, પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના મિલ્કત...

વલસાડ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ વલસાડને તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ મળેલી ફરિયાદ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડના ડેઝિગ્નેટેડ...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે આજ રોજ ધારાસભ્યના હસ્તે ૧૧.૪૧ કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા ૧૪.૭૦ કિલોમીટર સરભાણ થી...

(માહિતી) દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ગામ વસ્તી ધરાવતું ગામ છે. વાર - તહેવારે અહીંના લોકો કમાણી કરવા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવભર્યા માહોલમાં ભરૂચના ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બ થી ઉડાવી દેવાની...

(એજન્સી)ગાંધીનગર, અમદાવાદના હાથીજણમાં હિંસક વૃત્તિના રોટવીલર શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ સરકારની ઉઘ ઉડી હોય તેમ આવા પ્રકારના કુતરાને પાળી...

સાઈબર ફ્રોડનો શિકાર બનેલા નાગરીકોને અત્યાર સુધી કુલ રૂ. ર૧૮ કરોડ પાછા અપાવ્યા (એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજયના પોલીસ...

(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં...

જમ્મુ, સરહદ પારની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુથી ચારધામ યાત્રા પર જઈ રહેલા લગભગ ૬૦ ટકા યાત્રાળુઓએ તેમના બુકિંગ રદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.