Western Times News

Gujarati News

Search Results for: અનાજ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓને લઈને સરકાર તેમજ એસોસિએશન વચ્ચેની મડાગાંઠનો હજુ સુધી કોઈ નિકાલ ના...

હૈદરાબાદ, દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે તેલંગણાની કોંગ્રેસ સરકાર પર રૂપિયા ૧૧૦૦ કરોડના અનાજ કૌભાંડનો આક્ષેપ કરાયો છે...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની વ્યાપક ગેરરીતીને પગલે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ...

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા પુરવઠા અધીકારી એચ.ટી.મકવાણા તથા તેમની ટીમે શહેરા અને ગોધરા તાલુકાની ૧૪ સસ્તા અનાજની દુકાન પર આકસ્મીક તપાસ...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું- પ્રધાનમંત્રીશ્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ)...

નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજલન્સ ટીમે દરોડો પાડ્યો હતો ખેડા, ખેડાના નડિયાદમાં ગરીબોના...

પંચમહાલના ગદુકપુર ખાતે સસ્તા અનાજની દુકાનમાં તંત્રની તપાસ (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નજીક આવેલ ગદુકપૂર ખાતેની સરકારી સસ્તા અનાજની...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શહેરા તાલુકામાં આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે અનાજ ભરેલો ટ્રક ગોડાઉન તરફ જઈ રહ્યો હતો. ત્યારે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વિવિધ માર્કેટ આવેલા છે. અમદાવાદમાં સૂકા મેવાનું માર્કેટ, કપડાનું માર્કેટ, ફૂલ માર્કેટ, મોબાઇલ ફોન માર્કેટ, દવાનું માર્કેટ...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના...

સ્વ.અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કર્યુ (પ્રતિનિધિ) ભરૂચ, સરદાર...

બારેજામાં સરકારી અનાજ બજારમાં વેચી નાખનાર સામે કાર્યવાહી રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખેલી ૧પ૭ રબર ફીગર પ્રીન્ટ ફીગરપ્રીન્ટ-સ્કેનર- ૬,...

(એજન્સી)ગાંધીનગર, આજથી ગુજરાતના ૩૨ લાખ રેશનકાર્ડ ધારકને સરકારી અનાજ નહીં મળે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનના ધારકો હવે લડી...

સામંથા એક વર્ષ સુધી કોઈ પણ ફિલ્મમાં કામ નહીં કરે-સામંથા આરોગ્યના કારણોસર લઈ રહી છે બ્રેક, માયોસિટિસથી સંપૂર્ણ રીતે સાજી...

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન...

બોરસદના સુપર માર્કેટમાં ત્રાટકેલા તસ્કરો ૨૧ લાખની મત્તા ચોરી ફરાર (એજન્સી)બોરસદ, બોરસદ શહેરમાં હવે દિવસે-દિવસે તસ્કર રાજ સ્થાપિત થઇ રહ્યું...

રાજ્યનો કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે એ જ સરકારનો નિર્ધાર-પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સાત તબક્કામાં વિના...

કેન્દ્રીય બજેટ વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છેઃ દેવુસિંહ ચૌહાણ (પ્રતિનિધિ) નડિયાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.