Western Times News

Gujarati News

Search Results for: અનાજ

(પ્રતિનિધિ)ગોધરા, કાલોલ તાલુકાના વેજલપુર ગામે પોલીસે કાર્યવાહી કરી શંકાસ્પદ ચોખાનો જથ્થો ભરેલા વાહન ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા અનાજ...

રાત્રી દરમ્યાન કાળા બજાર કરતા વેપારીઓ જથ્થો અન્ય વેપારીઓને પહોંચાડતા હોવાની ચર્ચા (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં કેટલીક સરકાર માન્ય...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એન્ડ ઓનર્સ એસોસિયેશન દ્વારા તાલુકાના તમામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનદારો (સંચાલકો)એ...

બ્લેક સી અનાજ નિકાસને શરૂ કરવા રશિયા-યુક્રેન કરાર કરશે મોસ્કો, યુક્રેન, રશિયા, તુર્કી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ શુક્રવારે...

બ્લેક લિસ્ટ થયેલો કોન્ટ્રાકટર માણેકલાલ શાહ અને ડોર સ્ટેપ કોન્ટ્રાકટર સત્યેન્દ્રસિંહ રાજપૂત આખા કૌભાંડના સૂત્રધાર (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ...

અંકલેશ્વરના સરકારી ગોડાઉન માંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. બ્લેક લિસ્ટ થયેલો કોન્ટ્રાકટર માણેકલાલ શાહ અને ડોર...

નવી દિલ્હી, દેશમાં હવે ખાવા-પીવાની પેકેજ્ડ ચીજ-વસ્તુઓ તથા અનાજ વગેરે પર જીએસટી લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણવા...

(ડાંગ માહિતી ) આહવાઃ પાટનગર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા 'આત્મન ફાઉન્ડેશન' દ્વારા તાજેતરમા, ડાંગ જિલ્લાના ડુંગરડા ગામના વાંસકામ સાથે સંકળાયેલા શ્રમિકોને...

(એજન્સી) અમદાવાદ, શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા અનાજ બજારમાંથી તુવેરદાળ, ચોખા, ઘઉં સહિતના અનાજની ચોરી થતી હોવાની અનેક ફરીયાદો સામે આવી...

કોલંબો, શ્રીલંકાના પ્રધાનમંત્રીએ દેશમાં હવે અન્નની અછત સર્જાવાની ચેતવણી આપી છે. ભારતનો આ પાડોશી દેશ છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક કટોકટીનો...

(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વરમાં વધુ એક રેશનિંગ દુકાન સંચાલકનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે.માથાભારે રેશનિંગ દુકાનદારે અધિકારીને ૩ કલાક દુકાન...

દસ ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આત્મન ફાઉન્ડેશનની “હૂંફનો હાથ” ગાંધીનગર, શહેરની જાણીતી સેવા સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા મકાખાડ ખાતે નિર્માણ પામનાર...

લખનૌ, યોગી કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. ગરીબોને વધુ ૩ મહિના સુધી વિનામૂલ્યે રાશન મળશે. કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી...

અગાઉ મળી આવેલ અનાજનો જથ્થો સરકારી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈઃ રૂ.૮,૮૮,૯૦૦ની કિંમતના ૬૯૬ અનાજના કટ્ટા સિઝ કરાયા પાલનપુર,બનાસકાંઠા...

આણંદ, આણંદમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે, બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સરકારી અનાજના અંદાજીત...

(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ ત્રણ માસ અગાઉ ખાંડ અને દાળના ચલણથી નાણા ભર્યા...

ભોપાલ, કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણુ વધી ગયુ છે.કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકા સહિત જીલ્લાભરમાં સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ એક પછી...

૩૧ હજાર જેટલા ગ્રાહકો ચાલુ મહિને પુરવઠાથી વંચિત રહે તેવી ભીતિ જેતપુર, જેતપુર શહેર-તાલુકાની ૭પ જેટલી સસ્તા અનાજની દુકાનોને ચાલુ...

એક ખાતામાંથી ૧૦૦ કરોડથી વધુના વ્યવહારો કરનારા બેની સામે તપાસ અમદાવાદ, ઉંઝા APMCમાં અનાજના વેપારમાં એક કરોડના ટર્ન ઓવર પર...

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ કામેશ્વર મંદિર, અંકુર, નારણપુરા, અમદાવાદ ખાતે વિધવા-ત્યકતા સમાજની જરૂરિયાત બહેનાને અનાજની કીટનું વિતરણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.