Western Times News

Gujarati News

Search Results for: નર્મદા ડેમ

વડોદરા, સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે  વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં...

(એજન્સી) અમદાવાદ, મધ્ય પ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે, ઈન્દિરા સાગર ડેમની જળસપાટી હાલમાં ૨૫૮.૭૦ મીટરે પહોંચી છે. હાલમાં ઈન્દિરા...

નર્મદા, નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૬૭ મીટરે...

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ અવસરે નર્મદા નિગમના વહિવટી સંચાલક્શ્રી જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન...

ભરુચ, રાજ્યમાં સત્તાવાર રીતે સોમવારે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો...

ગાંધીનગર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી હાલ ૩૨,૬૫૪...

બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું જણાવતા  સરદાર સરોવર નર્મદા...

ડેમના ર૩ દરવાજા ખોલાયાઃ ૪.૮૦ લાખ ક્યુસેક પાણીની જાવક (પ્રતિનિધિ) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે...

ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીની સપાટી ૩૦ ફૂટે પહોંચી ૩૫૦થી વધુ લોકોનું સ્થળાંતરઃ અંબિકાની સપાટી વધી અમદાવાદ, ઉપરવાસમાં અતિ ભારે...

નર્મદા નદી ના પાણી દાંડિયા બજાર,લાલબજાર,ફુરજા બંદર,બહુચરાજી ઓવારા સહીત ના અનેક સ્થળો એ પાણી ફરી વળતાં લોકો નું સ્થળાંતર કરવાની...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં આજે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૬.૦ર મીટરે પહોંચી...

૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના: કાંઠા વિસ્તારના લોકો ને સાવચેત રહેવા વહીવટી તંત્રની અપીલ (પ્રતિનિધિ) ભરૂચ:  સરદાર સરોવર...

(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીએ ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા...

‘વિકસિત ભારત’ની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો...

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે -ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૧૨.૦૫...

ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ-સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓની બેઠક યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગંગાપુર ડેમ બનાવવા સત્વરે સર્વે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.