Western Times News

Gujarati News

Search Results for: નર્મદા ડેમ

ગાંધીનગર: સરહદી ક્ષેત્ર કચ્છમાં નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી પહોચાડવાનો રાજ્ય સરકારે ર્નિણય લીધો છે. નર્મદાના પૂરના વધારાના...

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે:  એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ રાજપીપલા: કોવિડ-૧૯...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને...

આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પુનઃ ભરાઈ ગયો છે. મા નર્મદે સર્વદે...

વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશેઃ  આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં...

સ્થાનિક તરવૈયાઓની જહેમત બાદ બંન્નેના શબ મળી આવ્યા (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ વિસ્તારમા છેલ્લા એકાદ માસમા નર્મદા કેનાલ કે...

મામલતદાર,વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ને સાથે રાખી માછીમારો એ સોમવતી અમાસ ની ભરતી ઉતરતા જ ગેરકાયદેસર મારેલા ખૂંટા ઉખેડી...

ખૂંટા મારવા મુદ્દે ભુતકાર માં મારમારી અને હત્યા સુધીના બનાવો બની ચુક્યા છે : માછીમારો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ...

એકાદશીના પાવન દિને ભરૂચના માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવા સાથે દુધાભિષેક કરી સીઝનનો પ્રારંભ કર્યો. (વિરલ રાણા...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ...

રાજપીપલા, ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૪/૨૦૨૦ ના આદેશ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી માઈગ્રેટ વર્કર, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો COVID-19 લોકડાઉનના...

ભરૂચ : તાજેતરમાં નર્મદા ડેમમાં થી છોડાયેલા પાણી થી નર્મદા માં પુરની સ્થિતિ સર્જાતા તા.૧૦-૯ ના રોજ ઝઘડીયા તાલુકાના જરસાડ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા,મોટા સાંજા,ઝઘડિયા, લિમોદ્રા, કરાડ,અવિધા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામોની સીમોમાં નર્મદાના પૂરના...

રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...

https://twitter.com/drrajivguptaias/status/1172805882016620544 રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં...

સરદાર સરોવર ૧૩૩.૮૪ મીટરની ઐતિહાસિક સપાટીએ : સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૪,૬૦,૦૫૯૮ ક્યૂસેક પાણી છોડાયું ભરૂચ : સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી...

નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે તળાવોમાં સ્વચ્છ પાણી લાવી તેનો કરાશે સંગ્રહ - પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને પાણીજન્ય રોગોમાં થશે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.