Western Times News

Gujarati News

Search Results for: પશ્ચિમ રેલ્વે

રોજગાર મેળા અંતર્ગત, સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવા નિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામમાં...

Ahmedabad, શ્રી ધર્મ વીર મીણા મહાપ્રબંધક - પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વે મધ્ય રેલ્વેના મહાપ્રબંધક શ્રી ધર્મ વીર મીણાએ મંગળવાર, 1 જુલાઈ,...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન સમયસર અને પ્રશંસનીય પગલાં લીધાં...

9 મે, 2025 ના રોજ, ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલ્વે મુખ્યાલય ખાતે, પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (पीसीसीएम) શ્રી તરુણ જૈન, અન્ય રેલ્વે અધિકારીઓ સાથે, પશ્ચિમ રેલ્વેના વિવિધ...

પશ્ચિમ રેલ્વેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે ખાસ...

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો...

(એજન્સી)અમદાવાદ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, પશ્ચિમ રેલ્વે હરિયાળી અને નવીનીકરણીય ઉર્જા તરફ મોટા પગલાઓ લઈ રહી છે....

ઓલ ઈન્ડિયા રેલવે સ્તર પર આયોજીત લોકો કેબ અપગ્રેડેશન કોમ્પીટીશનમાં રેલવે બોર્ડ દ્વારા અમદાવાદ ડીવીઝનના લોકો શેડ વટવાને વિજેતા જાહેર...

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ખાસ ભાડા પર 03 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય...

વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે અમદાવાદ ડિવિઝન પર પ્રદર્શનનું આયોજન કરાયું વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ...

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરીની સુવિધા માટે ગાંધીગ્રામ અને ભાવનગર વચ્ચે વિશેષ ભાડા પર દૈનિક સમર સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં...

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ થઈને બાંદ્રા ટર્મિનસ અને ચંડીગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે....

વર્તમાન કોરોના મહામારી દરમિયાન નિયમિત પેસેન્જર ટ્રેનોના સંચાલનના અભાવ અને સ્પેશિયલ ટ્રેનોમાં પૂરતી સંખ્યામાં મુસાફરોની ઉપલબ્ધતાના અભાવને લીધે રેલવે સ્ટેશન...

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના અધ્યક્ષસ્થાને, 7 જુલાઈ, 2021 ના રોજ પશ્ચિમ રેલ્વે, ચર્ચગેટ, મુંબઇના મુખ્યાલયના કમ્યુનિકેશન હોલમાં...

પશ્ચિમ રેલ્વેએ રેવન્યુમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો 3000 કરોડના આંકડાને પાર કર્યો પશ્ચિમ રેલ્વેએ હાલના સંજોગોને કારણે સર્જાયેલ અવરોધોને દૂર કરીને ઘણા વિસ્તારોમાં પ્રભાવશાળી પ્રદર્શન...

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) હંમેશાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગને પણ તમામ...

પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર શ્રી આલોકકુમારે પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટના પ્રધાન કાર્યાલયમાં સંવાદ હોલમાં આયોજિત કાર્યક્રમમાં 29 મી જૂન, 2021...

પર્યાવરણ દિવસ ઉજવણીઅને તેના વિશે જાગરૂકતા ફેલાવવા માટે ઘણા વર્ચુઅલ કાર્યક્રમોની યોજના પશ્ચિમ રેલ્વે પર સ્થાપિત ઑટોમેટિક કોચ વોશિંગપ્લાન્ટ અને...

રાષ્ટ્રીય હિત માં ફાળો આપવો તે ખૂબ ગર્વની વાત છે દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ...

ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી કેન્ટ મોકલવામાં આવ્યું પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 5 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે અને 476.51 ટન...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો પર તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે 30 એપ્રિલ...

પશ્ચિમ રેલ્વે પર વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ અને...

મુસાફરોની સુવિધા અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા અને જામનગર વચ્ચે વધુ એક સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય...

પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની  માંગ અને સુવિધા માટે અમદાવાદ - બૌરોની અને અમદાવાદ - ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.