Western Times News

Gujarati News

Search Results for: બાબાસાહેબ

આણંદ, આણંદના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે દલિત સમાજને ફાળવાયેલી જગ્યામાં બાબાસાહેબની પ્રતિમા મૂકવા માટે ચણતર કરવામાં આવી રહ્યું હતું....

અમદાવાદ, તા. ૯-૩-૨૦૨૪ ને શનિવારે દાણીલીમડા વોર્ડના ભુલાભાઈ પોલીસ ચોકી સામેના સર્કલમાં " ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર " ના શિલ્પ મુકવા...

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલેએ અમદાવાદમાં પત્રકાર પરિષદને કરેલું સંબોધન અમદાવાદ પધારેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને...

ડો. બી. આર. આંબેડકર શિક્ષણમાં સમાનતાના કટ્ટર હિમાયતી હતા અને સમુદાયમાં સૌપ્રથમ ગ્રેજ્યુએટ બનીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિએ સમુદાય...

દર વર્ષે 14મી એપ્રિલે આંબેડકર જયંતી ઊજવવામાં આવે છે. ભારતીય ઈતિહાસમાં સૌથી અપવાદાત્મક આગેવાનમાંથી એક ડો. બી. આર. આંબેડકર હતા....

દર વર્ષે 6 ડિસેમ્બરે દેશનો સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવેલા ડો. બી. આર. આંબેડકરની પુણ્યથિતિ પર મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ. શાખા,જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો-૨૦૨૨નું...

(માહિતી) અમદાવાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નો હેતુ ભારત રત્ન ડો.બી.આર આંબેડકરના સંકલ્પને સાકાર કરવાનો છે. કોઈ પણ...

ખેડબ્રહ્મા,  ખેડબ્રહ્મા શહેરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં ખૂબ મોટી...

સામાજિક ન્યાય વિશ્વ દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. માનવાધિકાર, લિંગ અસમાનતા, સામાજિક રક્ષણ, ભેદભાવ, નિરક્ષરતા, બેરોજગારી વગેરે...

પુરંદરેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ સ્થિતિ ગંભીર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા નવી દિલ્હી,  ભારતના જાણીતા ઈતિહાસકાર અને...

નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ...

નવીદિલ્હી: દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ એટલે કે આજે ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...

રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત મળશે વિશ્વના પડકારોને પહોચી વળવા શિક્ષણ પૂર્વશરત...

બાબાસાહેબ આંબેડકરની ૧૨૯  જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની  પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ...

 ડો.બાબાસાહેબ આંબેડકરના શબ્દો ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ ને વાસ્તવમાં સાર્થક કરવાનો સમય છે  ડૉ. બાબસાહેબ આંબેડકરે સૌને એક...

મોડાસા: દેશનું બંધારણ ઘડવામાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એકબાજુ ભારત સરકાર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવા માટે...

૧૨ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી- ડિપ્લોમા, ૩૭ ગોલ્ડ મેડલ, ૩૮ સિલ્વર મેડલ, ૪૫ પીએચ.ડી.ની ડિગ્રી તથા ૪૫ પ્રમાણપત્ર એનાયત રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અમેરિકામાં કોંગ્રેસ નાં રાહુલ ગાંધી દ્વારા અનામત મામલે આપવામાં આવેલા અનામત વિરોધી નિવેદનમાં પંચમહાલ જિલ્લા ભારતીય...

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯...

અમદાવાદમાં નરસિંહ ભગત છાત્રાલય ખાતે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાના હસ્તે બ્લોક-એ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું અમદાવાદમાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ...

અમદાવાદ, અમદાવાદના ભુલાભાઈ પોલીસ ચોકી પરિક્ષિતલાલ નગર બહેરામપુરા ખાતે આજરોજ ભીમ સેના યુવક મિત્ર મંડળ આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું...

કોંગ્રેસ શિવ અને રામ ભકતોને લડાવવા માંગે છે: કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છેઃ મોદી -આણંદ, જામનગર, જૂનાગઢ...

200થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગે કાર્યક્રમ યોજાયા-પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં જાગૃતિ લાવવા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.