Western Times News

Gujarati News

Search Results for: રામ જન્મભૂમિ

અયોધ્યામાં મોદીએ રામલલાના કર્યાં દર્શન રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા અયોધ્યા, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર...

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજી આજે...

અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...

અયોધ્યા, રામ નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ ની સુરક્ષા હવે અભેદ્ય બનવા જઈ રહી છે, જેના કારણે રામ જન્મભૂમિ...

અયોધ્યા, રામ નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ ની સુરક્ષા હવે અભેદ્ય બનવા જઈ રહી છે, જેના કારણે રામ જન્મભૂમિ...

કાબુલ નદીનું જળ ચઢાવવા માટે અયોધ્યા આવ્યોઃ યોગી-અફઘાનિસ્તાનથી આવ્યું કાબુલ નદીનું જળ લખનઉ,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ભવ્ય બાઇક રેલી જયશ્રીરામ ના જયઘોષ સાથે યોજાઈ...

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠા સમાન છે -મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ...

અયોધ્યામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નિઘિસમર્પણ અભિયાનનો પ્રારંભ શુક્રવારે કરાયો હતો જેમાં પ્રથમ દિવસે રામ જન્મભૂમિ નિધિમાં ૧૪,૨૪,૬૩૩...

મથુરા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં...

નવી દિલ્હી, રામ જન્મભૂમિ વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામ જન્મભૂમિનો નકશો ફાડનારા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે આખરે...

બાયડ તાલુકાના આંબલીયારા ઉપખંડ ખાતે આવેલ શ્રી દિપેશ્વરી માતાજી મંદિર, ઉંટરડા તરફથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ માટે...

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા...

અયોધ્યા,  રામ જન્મભૂમિ સ્થળે શિવ મંદિર ખાતે પુજારીઓએ રામ મંદિરના નિર્માણ માટે પ્રાર્થના કરી હતી. પરંતુ મંદિર બાંધવા માટે પ્રતીકરૂપે...

નવી દિલ્હી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટ ગુરુવારે મોટો નિર્ણય આપી શકે છે. આ મામલે કોર્ટ...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે અયોધ્યામાં રામ મંદિર પહોંચ્યા હતા અને રામ લાલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનોખી રીતે કર્યા દર્શન (એજન્સી)નવી દિલ્હી, સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અયોધ્યાના ભવ્ય...

(તસ્વીરઃ અશોક જોષી) સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાગૃતિ બહેન પટેલની આગેવાની હેઠળ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણના ઐતિહાસિક ભગીરથ...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા...

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે...

સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.