Western Times News

Gujarati News

Search Results for: રામ જન્મભૂમિ

માળખાના વિધ્વંસ પર વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમના અદાલતના નિર્ણયની પ્રતિકૂળ: કોંગ્રેસ લખનૌ, અયોધ્યાના રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષ તરફથી...

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની...

અમદાવાદ, ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા...

રાજપીપલા:-  આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ.જયશંકર, રાજ્યસભાના સભ્યશ્રી અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્યશ્રી સુરેશ પ્રભુ,...

(પ્રતિનિધિ) અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મ અને જન્મભૂમિ ફરી એક વખત ઐતિહાસિક ક્ષણની સાક્ષી...

પાટણ: દેશના ૭૧ મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને...

ઉપરાષ્ટ્રપતિશ્રી  વૈંકેયા નાયડુજીએ ચારૂત્તર વિધામંડળ યુનિવર્સિટીના સ્થાપના પટલનું કર્યુ ડિઝીટલ વિમોચન નવીન વિશ્વવિધાલય ગ્રામ સમાજના સશક્તિકરણ માટે ઉપયોગી શિક્ષણ આપે:...

નવીદિલ્હી,  અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં મુÂસ્લમ સંસ્થા તરફથી આજે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જમિયત ઉલેમાએ હિંદ તરફથી...

નવીદિલ્હી: અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વક્ફ બોર્ડે ફેર વિચારણા અરજી દાખલ નહી ંકરવાનો નિર્ણય કર્યો છે. વક્ફ...

નવીદિલ્હી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ તમામની...

પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ :...

મંદિર : ચેતના કેન્દ્ર મંદિર-ધ્વંસનું કાર્ય આસ્થા પર પ્રહાર કરી, હિન્દુ પ્રજાનો આત્મવિશ્વાસ તોડવા માટે મુસ્લિમ આક્રાંતાઓએ અપનાવેલી નરાધમતા હતી....

નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.