Western Times News

Gujarati News

Search Results for: રામ જન્મભૂમિ

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જાેડાયેલા જમીનના એક સોદામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ...

લખનૌ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે ૧૦૦...

વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા નવી દિલ્હી અયોધ્યામાં રામ...

બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા,  પશ્ચિમ...

લખનૌ : અયોધ્યા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ/શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ પસંદગીના પર્યટક સ્થળો પૈકીના એક સ્થળ તરીકે ઝડપથી ઉભરી...

અયોધ્યા: રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા...

કોસલા, રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, પાંચ સદી...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વ પૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયો...

માહિતી બ્યુરો, પાટણ : પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે નિર્માણાધિન સહસ્ત્ર તરૂવન ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે....

સાઈકલ રિપેરિંગનું કામ કરતા મોહમ્મદ શરીફે પચીસ હજારથી વધુ બિનવારસી શબનો અંતિમ સંસ્કાર કર્યા છે અયોધ્યા,  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...

નવી દિલ્હી,  બુધવારે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક રામંદિરનું ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી ઓગસ્ટે રામમંદિરનું...

અયોધ્યા: રામ મંદિર અયોધ્યાના ભૂમિપૂજન સમારોહમાં દેશના સંતો, નેતાઓ અને રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા લગભગ ૧૭૫ લોકોને શ્રી રામ...

નવી દિલ્હી. રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમા સામેલ થવા માટે વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે 11.30...

નવીદિલ્હી, અયોધ્યામાં ૫ ઓગસ્ટના રોજ થવા જનારા રામ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

૨૫ નવેમ્બર બાદથી દાન સ્વીકારી કારી શકાશે-માથાદીઠ ૧૦, ઘરદીઠ ૧૦૦નું દાન આપવા માટે સૂચન બેંગલુરુ,  અયોધ્યામાં આકાર લેનાર વિશાળ રામ...

પવારને ૧૦ લાખ, નાયડુને ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલાશે- ભાજપના ઉદયન રાજેએ રાજ્યસભામાં શપથ પછી લગાવેલા નારા પર ટિપ્પણીથી ભાજપ-એનસીપી નારાજ...

વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.        હવે,...

લખનઉ: રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફને જમીન આપવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ...

નવીદિલ્હી: ઝારખંડની સત્તા જતી રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંન્ટ્રોલની નીતિ હાથ ધરી છે જેના ભાગરુપે દિલ્હીમાં સત્તા હાંસલ...

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને...

કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો અમદાવાદ, ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.