Western Times News

Gujarati News

Search Results for: રામ જન્મભૂમિ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' સંકલ્પને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે ભવ્ય પ્રારંભ...

(પ્રતિનિધિ) બાયડ, દિવ્ય પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને...

'ટ્રૂ 5G ફોર ઑલ' પહેલ હેઠળ 100% જિલ્લા મુખ્યમથકોમાં ટ્રુ-5જી મેળવનાર ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું  ‘જિયો વેલકમ ઑફર’ ગ્રાહકોને...

પહેલીવાર ગુજરાતમાં યોજાઈ રહેલા ડિફેન્સ એક્સપોમાં માત્ર મેડ ઈન ઈન્ડિયાની કંપનીઓ જ ભાગ લઈ રહી છે. 1300થી વધુ એકઝીબિટરો છે....

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કર્યો : ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ના મંત્રથી  ખાદી ગ્રામ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતનું બીજ વક્તવ્ય થયું.-ભારતીય વિચાર મંચની એપ્લિકેશન અને પુસ્તકોનું લોકાર્પણ થયું. અમદાવાદ: ભારતીય વિચાર...

ભોપાલ, શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ...

ભારતના 75 મહાનુભાવોની જન્મભૂમિ પ્રત્યે સન્માન દર્શાવવા કંપની દરેક શિપમેન્ટ પર તેમના લેબલ મૂકશે-15 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન બીજી...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને,ભારત માતાની...

નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કડકાઈ બાદ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા ૧૭ હજાર લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરી દેવાયો...

ગાંધીનગર, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યના...

અયોધ્યા, અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે અને અયોધ્યામાં હાઇ અલર્ટ જાહેર કરવામાં...

લખનૌ, ઉત્તર પ્રદેશના મેરઠના સિટી રેલવે સ્ટેશન પર ધમકીભર્યો પત્ર મંગળવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યે પહોંચ્યો હતો. આ પત્રમાં મેરઠ સહિત...

(ડાંગ માહિતી બ્યુરો) આહવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને 'રાષ્ટ્રીય શાયર' તરીકેનુ બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની...

કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત મુંબઈ, પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે....

શ્રી પટેલે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર નડિયાદ સુધીની યાત્રા પૂર્ણ કરી; પદયાત્રીઓને આગામી સફર માટે શુભેચ્છા પાઠવી કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન...

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ...

પહ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત અને દાનવીર શ્રી એ એમ નાયકના ટ્રસ્ટ દ્વારા 500-બેડની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં લોકો માટે આશીર્વાદરૂપ બનશે નવસારી,...

નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ -પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા અને દાનવીર શ્રી એ એમ નાઇકના ટ્રસ્ટ દ્વારા 500-બેડની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના દર્દીઓને...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના બહરાઇચમાં રાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કરતા કિસાન આંદોલન,બંગાળથી લઇ યુપી સુધીના રાજનીતિક ગણિતની સાંધ્યા હતાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.