Western Times News

Gujarati News

Search Results for: રામ જન્મભૂમિ

ડુમકા: નાગરિકતા કાનૂનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું...

જમશેદપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જમશેદપુરમાં આયોજિત રેલીમાં પ્રદેશની...

ચક્રધારપુર: ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એનઆરસી માટે ૨૦૨૪ની મહેતલ મુકી દીધી હતી. તેમણે કહ્યું...

ડાલ્ટનગંજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું હતું. પોતાની પ્રથમ ચૂંટણી રેલીમાં મોદીએ અનેક...

મુંબઈ,  મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચના કરવા એનસીપી કોર કમિટિની બેઠકે તૈયારી દર્શાવ્યા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા અયોધ્યાની તેમની...

અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં આજે કાર્તિક પુર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી જ સધન સુરક્ષા...

મુંબઈ, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ (Ram janmabhumi babri mosque verdict) વિવાદિત કેસના ચુકાદા પૂર્વે મુંબઈ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં ૪૦ દિવસથી ચાલી રહેલ દલીલ બાદ સુનાવણી પુરી કરી નિર્ણય...

નવીદિલ્હી,: રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ થઇ ગયા બાદ હવે વહેલી તકે ચુકાદો આવે તેવા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં દરિયાકિનારે સફાઈ અભિયાન હાથ ધરાશે (પ્રતિનિધિ)અમદાવાદ,  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બુધવારે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ -: વડાપ્રધાનશ્રી :- Ø  ‘ગ્રીન...

ઓગસ્ટ 16, 2024: સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14, 2024ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ...

નડિયાદમાં 'એટ હૉમ' સમારોહમાં નાગરિકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓની આપ-લે કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી-આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન...

ગુજરાત સરકારમાં એક માથા ફરેલ ડેપ્યુટી કલેકટર છે જે નિયમોનુંસાર અને પ્રમાણિકતાથી કામ કરે છે એવું કહેવાય છે. જે સરકારને...

 દેશ આજે સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્મજયંતી મનાવી રહ્યો છે. લાલા લજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, શ્રદ્ધાનંદજી જેવા ક્રાંતિકારીઓની એક શ્રુંખલા દયાનંદજીના વિચારોથી...

વિદેશોમાંથી દ્વિતીય પ્રવાસી ગુજરાતી પર્વમાં પધારેલા ભારતીયો જન્મભૂમિ માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે AIANA અને TV9 ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે...

.... ન્યાયતંત્રના મૂલ્યોની હત્યા થશે તો કોણ રોકશે વકીલો ?! કે પ્રજા ?! તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! સુપ્રિમ...

આસ્થા સ્પેશ્યલ ટ્રેનનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું (તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી...

નવી દિલ્હી, લોકોની લાગણી અને તેમની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી...

મુંબઈ, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. હવે રામ મંદિરને લઈને...

અજમેર, અજમેરની "ઢાઈ દિન કા ઝોપડા" મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જાેર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે...

અમદાવાદ, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ...

જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવાર દુનિયાભરમાં મનાવવામાં આવ છે. બધા અજોડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.