Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ  અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન...

શ્રાવણના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના અવસરે સોમનાથ શિવમય થયું-સાંજના સાત વાગ્યા સુધીમાં 55 હજાર થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના...

શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વભરમાં...

પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ બંધ થાય તે માટે શરૂ કરાઈ પહેલ (એજન્સી)અમદાવાદ, ગુજરાતને પ્લાસ્ટિક મુકત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટીકનાં ઉપયોગ...

શ્રાવણમાં શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા માટે ટ્રસ્ટની આગવી તૈયારીઓ -શ્રાવણમાં મહાદેવના દર્શને આવનાર ભક્તોની પસંદ હોય છે મહાદેવની ધ્વજા...

શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય...

હરિત વન પથ યોજના અંતર્ગત વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે થશે વૃક્ષારોપણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ જો નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો માથું મુંડન કરાવવાની પ્રતિજ્ઞા લીધી...

જૂનાગઢ, જુનાગઢમાથી પોલીસે નકલી એએસઆઈને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી. સી ડીવીઝનમાં પીએસઆઈ આર.પી. વણઝારના માર્ગદર્શ્નના તેમના ગુન્હા શોધક...

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય...

તેલુગુ ભાષાના જાણકારને બોલાવી, વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી વેરાવળ, લોકસભાની ચૂંટણી કામગીરી વચ્ચે વ્યસ્ત ગીર સોમનાથ જિલ્લા કલેકટરની વહીવટી...

શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, વિષ્ણુયાગ, સમુહ આરતી, બ્રહ્મ ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા-ચૈત્ર શુક્લ...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું- પ્રધાનમંત્રીશ્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ)...

તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર-મહાશિવરાત્રી 2024, સોમનાથમાં જામશે ભજન...

•             રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત •             શૌર્ય...

સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી  રવિના ટંડન પોતાના પુત્રી સાથે આવેલ હતા. તેઓએ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક...

સોમનાથ, સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચતા હોય...

ગીર સોમનાથ, તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના ૪૦૦ જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે....

શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં...

સોમનાથ, દિવાળી અને નૂતન વર્ષનું વેકેશના ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશમાંથી સતાડો સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. ત્યારે...

ગીર સોમનાથ, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતા આંખે વળગી આવે છે. સામાન્ય રીતે યાત્રીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.