Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ , મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવઆરાધના કરવા જણાવ્યું હતું. ...

તાજેતરમાં મોરબી ખાતે બનેલ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં દિવંગત થયેલ મૃતકોના આત્માની શાંતિ અર્થે આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર...

દિપાવલીના તહેવારો રૂપ ચતુર્દશી નિમિત્તે કપર્દી વિનાયક ગણેશજી અને હનુમાનજીનું  પૂજન, વિર હમીરજી પુષ્પાંજલી, કરવામાં  આવ્યા  (23-10-2022 )પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી...

શ્રી  સોમનાથ ટ્રસ્ટના શ્રી  રામમંદિર ખાતે વિજયાદશમી પર્વે  ધ્વજાપૂજા, શ્રી રામચંદ્ર ભગવાનની વિશેષ મહાપૂજન જનરલ  મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબના...

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે...

ગીર સોમનાથ, કોડિનારના આસપાસના વિસ્તારોમાં વારંવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડિનારના પેઢાવાડા ગામમાં બે દીપડા વચ્ચે...

શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટ્રસ્ટીશ્રીઓએ યજ્ઞમાં આહૂતિ આપી સોમનાથઃ શ્રી ખોડલધામ દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ પાસે શ્રી લેઉવા પટેલ...

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) સૌરાષ્ટ્રના સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ના કામને લઈને ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ આજે આકરા પાણીએ...

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે  કેનેડાના મુકુંદ પુરોહિત પરિવારે માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય રક્ષાના ઉદાત્ત...

સોમનાથ પરિસરમાં આવેલ કપર્દિ વિનાયક ગણપતિ જીના દર્શન કર્યા, સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરેલ, સોમેશ્વર મહાપૂજા પણ આ પ્રસંગે...

સોમનાથ, શ્રાવણ માસનો પ્રારંભ તા.૨૯ જુલાઇના રોજ થયેલ અને તા.૨૭ ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો,જન્માષ્ટમી,સાતમ-આઠમ, અગીયારસ,...

પ્રથમ  જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે  વિજયભાઇ રૂપાણી (પુર્વ મુખ્યમંત્રી શ્રી) એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, સોમેશ્વર મહાપૂજન,ધ્વજાપૂજા કરી...

સોમનાથના નિ:શુલ્ક ભોજનાલયમાં દરેક ભક્તને સન્માન સાથે પીરસાય છે,- શુદ્ધ અને સાત્વિક ભોજન..ભકતો સ્વાદિષ્ટ ભોજન સાથે માણે છે શ્લોકો અને...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સોશ્યલ મીડિયામાં પણ અવ્વલ…. સોમનાથની વીડિયો રિલ્સને મળે છે 1 કરોડથી વધુ લોકોની વિક્રમજનક રિચ દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને...

શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો... ભક્તોના  જય સોમનાથ ના નાદ થી...

સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ સુકામેવાની  શૃંગાર કરવામાં આવેલ, ભક્તો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દરબારમાં ઠેર ઠેરથી ભક્તો દંડવત કરવા...

શ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા,,, શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે...

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા ? લાંબુ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં એ પણ...

શ્રાવણ માસના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો... શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.