Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

અમદાવાદ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૭૧ ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્યાસ...

સોમનાથ, દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર અને સોમનાથ શહેરમાં ભક્તોની સુવિધા વધારવા માટે અનેક વિકાસના કામો સતત કરવામાં આવી રહ્યાં...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને  દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના વાઇસ ચેરમેન શ્રી ધનરાજભાઇ નથવાણીએ...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણમાસના બીજા સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી...

75 માં સ્વાત્ર્તાપર્વ ની ઉજવણી સોમનાથ મંદિર પરીસર સરદાર ચોક ખાતે કરવામાં આવેલ હતી.  ધ્વજવંદન ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના...

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ બીજ  ના દિવસે  શ્રી સોમનાથ મહાદેવને (51)કિલો જેટલા પુષ્પોનો વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ...

આઠમના તહેવારોને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફૂલ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ તહેવારો શરૂ થઈ જશે. પાંચમ-છઠ્ઠ-સાતમ...

શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા...

સોમનાથ: રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્સા સમાજમાં જાેવા મળી રહયા...

ગીરસોમનાથ: ગીર સોમનાથના અલીદર ગામના વિવાન નામના બાળકને સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ત્યારે વિવાનના...

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા.26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે  5.45 કલાકે રામ...

ઉપલેટા: ઉપલેટામાં સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી. જેમાં એક વ્યક્તિની ઘરપકડ કરીને કાયદેસરની કર્યાવહી શરૂ કરવામાં...

વૃક્ષો - વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો  ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી  નિયમોનુસારની...

સોમનાથ, તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના કારણે ગીર-સોમનાથ જીલ્લાના આસપાસના વિસ્તારોના લોકો જે મૃત્યુ પામે તેઓની અંતિમ સંસ્કાર માટે સોમનાથ...

દર્દીઓને વિનામૂલ્યે તમામ સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા 3 MD, 2 MBBS ડૉક્ટર અને 6 નર્સિંગ...

જિલ્લામાં ૩૪ ધન્વન્તરી રથના માધ્યમથી ૭૯૨૯૧૭ લોકોના આરોગ્યની તપાસ કરી પ્રાથમિક સારવાર અપાઇ દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી...

સોમનાથ: કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં જગ્યા નથી બેડ હાઉસકૂલ થઇ ગયા છે. તેના લીધે કોરોનાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી...

ચૈત્ર શુક્લ પ્રતિપદાએ પ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતેથી ભગવાન  શ્રી કૃષ્ણએ સ્વધામ  ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે...

ગીરસોમનાથ: ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની યુવતી પર તેના જ ગામના પરચીત ૫૦ વર્ષના ઢગાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના...

આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ કલેકટરને રજૂઆત કરી કોડીનાર, ગીર સોમનાથ જિલ્લાના ગીર કાંઠાના ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા ગામોમાં અંદાજે ૧પ૦...

શ્રી સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે  ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો,-એક લાખથી ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા  હતા....

સોમનાથ: ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને હર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.