Western Times News

Gujarati News

Search Results for: સોમનાથ

સોમનાથ મહાદેવના દર્શનાર્થે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સોમનાથ મહાદેવ ના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બન્યા...

સ્વચ્છતા ત્યાં પ્રભુતા... યાત્રીઓને તિર્થધામમાં સ્વચ્છતા જાળવવા કરી અપીલ.. બારમાં વર્ષે થી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે બાપા સિતારામ સેવા ટ્રસ્ટના...

દિલ્હીના મુખ્યમંત્રી આગામી તા.26 ના મંગળવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે અને ત્યારબાદ તા.1 ઓગસ્ટના વેરાવળમાં યોજાનાર જાહેરસભામાં ઉપસ્થિત રહેનાર છે. આ...

સમાન કામ સમાન વેતન સહિતની માંગણી વેરાવળ, સોમનાથ જીલ્લાગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા “સમાન કામ સમાન વેતન” અંતર્ગત પગાર વધારા...

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી શ્રી  હર્ષવર્ધન નિઓટિયા સાહેબના  જન્મદિને  આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા  તેમના...

માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના: રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને જરુરી પગલા લેવાયા સોમનાથ,  ગીર સોમનાથમાં બુધવારે વરસાદે તોફાની...

સોમનાથ, દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે...

સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવ્યા વિશેષ મનોરથ....

ગીરસોમનાથ,સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ કરાયો છે. થોડા દિવસો ત્રણ સ્લોટ બાદ પાંચ સ્લોટમાં સોમેશ્વર...

વિશ્વપર્યાવરણ દિન નિમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હરિહર ધામ સ્ટાફ ક્વાટર ખાતે લીમડો, બોરસલી જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ અને ...

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર, ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અમદાવાદ, બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની...

વેરાવળ, પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતે આવેલ દેહોત્સર્ગ પાછળ નરસીહ મંદિર ટ્રસ્ટની ૧પ વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજાે કરી લેવા અંગે...

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી, તેઓનુ સ્વાગત તથા સન્માન ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ લહેરી, ...

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના...

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો, કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોથી સોમનાથ...

ભારત દેશ અને ભારતીયતાને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતઃ ૭૫૬ જેટલા છાત્રોને પદવી એનાયત...

સોમનાથ, આવતીકાલે એટલે કે, પહેલી માર્ચના રોજ હિંદુ તહેવાર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એ રાત્રિનો ઉલ્લેખ કરે છે...

સોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર સાહેબના હસ્તે યોજાયેલ હતો. શ્રી સોમનાથ તિર્થ રાષ્ટ્રીય તીર્થધામ...

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટની પહેલને આવકારી - ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં...

ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન પુજન કરી ધન્ય બન્યા હતા. પોતાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.