પેટની ચૂંક, ઝાડાં થવા જેવી સમસ્યાઓ વરસાદની સીઝનમાં સામાન્ય છે. આનું કારણ ખોટી ખોરાક લેવાની પધ્ધતિ, ફાસ્ટ ફૂડ અને દૂષિત...
Featured
Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.
શું કરવું ? પરત ફરવાનો એ શુભ દિવસ તેમના માટે નજીક આવતો જતો હતો અને કૌશલ તથા કામિનીની મૂંઝવણમાં...
અમદાવાદ: હવે માતા-પિતા તરફથી મળતા રોગોથી બાળકને બચાવી શકાશે, એટલે કે વારસાગત રોગોથી મુક્ત બાળકનો જન્મ થઈ શકશે. સરોગસી માટે...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાની નિલાંશી પટેલ સૌથી આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી...
હિમાલયની ગોદમાં આવેલા રમણીય પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ મસૂરીમાં ગિરી કંદરાઓમાં તજગાજરડી વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય...
સચિન તેંડુલકરની ખેલસિદ્ધિ માટે દેશને ગૌરવ જરૂર છે પણ “ભારત રત્ન”નું અવમૂલ્યન કેમ કરાય? કમાણી માટે મેદાનમા ખેલ, પડદા પર...
વડોદરા: કેન્સર એ વિશ્વવ્યાપી રોગ અને મૃત્યુ દરના અગ્રણી કારણોમાંનું એક છે, જેમાં 2018 માં આશરે 18 મિલિયન નવા કેસ...
નિવૃત માનવી જો મનમાં ધારે તો વિવિધ પ્રવૃતિઓમાંથી પોતાની ગમતી પ્રવૃતિ કરો શકે છે જેમ કે બાગકામમાં પ્રવૃત રહેવાથી, ચાલવાથી...
મારા બાળપણમાં મેં જોયેલું અને જાણેલું કે મારા પિતાજી ઇ. સ. ૧૯૪૦ થી ૧૯૫૦ ના સમયનાં ગાળામાં ધંધાર્થે અવારનવાર સ્ટીમરમાં...
પંકિતા જી. શાહ જવા દે યાર! એ બરાબર નથી. એનો સ્વભાવ તો થર્ડ ક્લાસ અને ઈગોસ્ટીક છે. એને તો બહુ...
9825009241 ચામડીના આજે તો ઘણાં ઉપદ્રવો જાેવા મળે છે. કેટલાકને શરીરમાં જ્યાં પસીનો થતો હોય (મોટા ભાગે મોટા સાંધા અને...
રામ અને લક્ષ્મણ પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં કિનારે ધનુષ્ય બાણ મુકયાં.સ્નાન કર્યા બાદ બહાર આવ્યા અને ધનુષ્ય ઉપાડયું...
સંયુકતમાંથી વિભક્ત કુટુંબ થવામાં સ્વાર્થવૃતિ રહેલી છે સ્વઅર્થ માટે કરેલી ક્રિયામાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ એ જ સ્વાર્થવૃત્તિ. સ્વાર્થવૃત્તિમાં રાચતો માનવી...
રશિયાએ રસી બનાવ્યાનો દાવો કરી તેને બજારમાં પણ મુકી દીધી પણ હુ એ તેની સામે લાલબત્તી ધરી છે ભારતમાં કોરોનાની...
ચિંતા ફક્ત બે જ અક્ષરનો બનેલો એક શબ્દ પણ તે માનવીને આખો ને આખો ગળી જાય છે. ચિંતાતુર માનવી હરહમેંશ...
આજના આ કળિયુગના જમાનામાં બહુમતિ લોકો દિવસેને દિવસે સ્વાર્થી બનતા જાય છે. મને શું ? મારું શું ? તેવી વિચારસરણી...
માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે,પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે...
રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : પવનકુમાર કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ...
પ્રીઝન રેડિયો દ્વારા કેદીઓને દર ગુરૂવારે આરોગ્ય સંલગ્ન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓના સુધારણા, પુનર્વસન અને...
“લોકલ ફોર વોકલ”ના મંત્રને અપનાવી દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરતા દર્દીઓ ૪ વર્ષ પહેલા માનસિક રોગી બનેલ ૨૩...
( -પંકિતા જી. શાહ) ખબર નથી પડતી પણ કોઈની નજર જ લાગી ગઈ લાગે છે, નહીં તો આવું ના થાય....
9825009241 માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેના થાણા જમાવે છે. થાણાં એટલા માટે કહું છું કે ભારે પ્રયત્નો...
આ જગતમાં વિવિધ પ્રકૃતિ ધરાવનાર માનવીઓની વસ્તી આપણી ચારે બાજુ ફેલાયેલી છે. અમુક માનવીઓની પ્રકૃતિ શરમાળ હોય છે તો કોઈ...
ડયુસન નામના એક છોકરાએ તેના મહેતાજીની બિલાડી મારી નાખી હતી. મહેતાજી ગુસ્સે થયા હતા, કારણ કે તે બિલાડી તેમને અતિ...
ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરીફ પક્ષના ઉમેદવારો નહી પોતાના જ અસંતુષ્ટ નેતાઓ હરાવે છે દિલ્હીથી લઈ નાના ગામડાઓ સુધીના સંગઠનમાં ચાલતો...