Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદમાં થોડાં દિવસો પરિલીફ રોડ પર વીજળીઘર નજીક થયેલા ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે....

અમદાવાદ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો કહેર ફરી એકવાર જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જાેવા મળી...

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતાકીય તેમજ બહારથી રપ આસી. મ્યુનિ. કમિશ્નરોની ભરતી કરવામાં આવી હતી જેમને...

મનપા ના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી લાંબાગાાળની તથા Early bird રીબેટ યોજના (દેનેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

અમદાવાદ, કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં રાજ્યમાં સ્કૂલો તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી...

અમદાવાદ, આવતીકાલે (૨૮ ડિસેમ્બર ૨૦૨૧) ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે...

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રદેશના કદાવર રાજકીય નેતાઓ પદયાત્રા અને સંમેલનોના માધ્યમથી જનસંપર્કનો પ્રારંભ કરી...

અમદાવાદ,  દેશમાં ઓમિક્રોનના વેરિયન્ટના પ્રવેશ સાથે આરોગ્ય વિભાગ હરક્તમા આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર બેઠકનો ધમધમાટ કરી સતત અપડેટ...

દુબઈ અને પાકિસ્તાનનાં કનેકશનો સામે આવ્યા: ટેલિકોમ કંપનીઓને રૂ.૬૬ કરોડનું નુકસાન થયું (સારથી એમ.સાગર) અમદાવાદ, અમદાવાદના સી.જી.રોડ પર આવેલા એક...

અમદાવાદ, ૬ નવેમ્બરે જીવન ટૂંકાવનાર યુવતીના ધંધાના ભાગીદાર અને ગાંધીનગરના વેપારી સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા બદલનો ગુનો નોંધવામાં આવ્યો હતો....

અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરને મુકવા આવતી કાર પાસેથી હવે રૂ.૯૦નો ચાર્જ લેવામાં આવશે નહીં. ચાર્જમાંથી મુક્તિનો...

અમદાવાદ,  બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને...

અમદાવાદ, ​​રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે....

અમદાવાદ, રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૬થી૧૦માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ...

ત્રણ દિવસ ચાલનારી આ મેગા ઈવેન્ટમાં સાંસદ શ્રી સુરેશ પ્રભુ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, મેજર જનરલ વિક્રમ ડોગરા, જસ્ટિસ કે જી...

અમદાવાદ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ ઉપર જગતભાઈ ચોકસી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન માં રાજેશભાઈ પારેખ પ્રમુખ પદ ઉપર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.