Western Times News

Gujarati News

Ahmedabad

દિવાળી સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર કટિબધ્ધ: હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, દેશ અને રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી...

પોલીસની કામગીરીની ગૃહ રાજ્યમંત્રીએ કરેલી પ્રશંસા અમદાવાદ, ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર...

અટક કરેલ શખ્શે પોતે વર્ષોથી દારૂનો ધંધો કરતો હોવાની બુમો પાડી પોલીસને ધમકાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, હાલના સમયમાં પોલીસ સાથે ઘર્ષણના...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક દિવસમાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે જેમાં વટવામાં દંપતીના સામાન્ય ઝઘડાની વાત જાણ્યા બાદ સાળાએ બનેવીને...

અમદાવાદ જીલ્લા તંત્રની અનોખી પહેલ -અમદાવાદ જીલ્લાના ૨૫૩ ગામોમાં વાહકજન્ય રોગના નિયંત્રણ માટે જનજાગૃતિ ઝુંબેશ :  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ...

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૧ના રોજ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી...

રી- ડેવલપમેન્ટ સમયે ૪૦ ટકા કપાત પૂર્ણ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ટી.પી સ્કીમ મંજુર કરવામાં આવે તે...

(પ્રતિનિધિ)અમદાવાદ, હાલમાં ફકત શેરી- સોસાયટી ગરબાને જ મંજુરી આપવામાં આવી છે અને તે સમય મર્યાદા બહાર જાય તો કાર્યવાહી કરવાની...

અમદાવાદ, ચેઈન સ્નેચિંગ, રોડ અકસ્માત, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓની ઝડપી તપાસ કરવા માટે રાજ્યની એજન્સીઓ દ્વારા...

અમદાવાદ, શહેરમાં કાયદાની સ્થિતિ કથળી રહી છે. તો બીજી બાજુ શહેરમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રોજબરોજ ચોરીની ઘટના...

રી- ડેવલપમેન્ટ સમયે ૪૦ ટકા કપાત પૂર્ણ કરવામાં આવશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ટી.પી સ્કીમ મંજુર કરવામાં આવે...

ક્રાઈમબ્રાંચે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો: તમામ મુદ્દામાલ રીકવર કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ, ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી રતનપોળમાં વધુ એક વખત...

સોલામાં વગર પરમીટે ગરબા આયોજન કરતાં હોલ મેનેજર સામે કાર્યવાહી (પ્રતિનિધિ)અમદાવાદ, નવરાત્રીની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન...

અમદાવાદ, શિવાનંદ આશ્રમ અમદાવાદના પૂર્વ અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજીની ષોડશી-ભંડારાની વિધિમાં દેશભરમાંથી અગ્રગણ્ય મહામંડલેશ્વરો તેમજ સંતોએ હાજરી આપેલ, જેમાં કર્ણાટકના...

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલા સાબરમતી રિવરફ્રંટને રૂા. ૮પ૦ કરોડના ખર્ચે વધુ વિકસિત કરવાની દિશામાં...

તંત્ર દ્વારા રોગચાળાના આંકડાનો રિપોર્ટ પણ સમયસર પ્રસિદ્ધ કરાતો નથી અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલેઢગલા હોઈ મચ્છરનો ત્રાસ વધ્યો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.