Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે સિલિંગ કાર્યવાહી હાથ ધરી છે. શાહગેરમાં ૨ હજારથી...

પાર્ટી પ્લોટ સહિત તમામ વેપાર ઉદ્યોગોનો મિલકત વેરો માફ કરવા માંગણી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધા...

એકસપ્રેસ હાઈવેથી ઓઢવ સુધીના વિસ્તારમાં કોતરપુરથી પાણી સપ્લાય કરવામાં આવશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધી રહયા...

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી...

મુસાફરોની માંગ અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા અમદાવાદ અને હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) ચલાવવાનું...

અમદાવાદ: રાજ્યમાં નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે ભથ્થું, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દાને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર નર્સિંગ...

બે વર્ષમાં રૂ.૬૬૦ કરોડના ખર્ચે ૧૦ જંક્શન પર ૧૦ બ્રિજ બનાવશે ચિલોડાથી સરખેજ વચ્ચેના ૪૪.૨ કિલોમીટરમાં ૮૬૭ કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય...

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ધાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં ઘરમાંથી રુ.૮૦ ખોવાયા હતા, જેથી સાસુને વહુ પર...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી બીઆરટીએસ-એમટીએસ બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી...

બગીચા વિભાગે ૧૩ લાખનો લક્ષ્યાંક જાહેર કર્યો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન...

અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજાેમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ...

અમદાવાદ: માનવ તસ્કરી કરવાના ગુનામાં ગુજરાતમાંથી ૮ ઇસમોની યુપી પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ યુવતીઓને...

કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી....

૫૫૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરાઇ લાઇફ સેવિંગ “લાયફોસોમેલ ઇન્જેકશન” વિતરણ માટે પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી રચાઇ બ્લડ રીપોર્ટસ...

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાને ઇસનપુરમાં રવિવારે લગભગ 76 કુટુંબોને અનાજની મફત કિટનું વિતરણ કર્યું હતું. અનાજની એક કિટમાં લોટ, 5...

‘સિવીલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લીફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે...વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના...

હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે. ત્યારે મનોદિવ્યાંગ બાળકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.ઘરમાં રહીને તે વધુ જિદ્દી,ચીડિયાં,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.