Western Times News

Gujarati News

Ahmedabad

કોરોનાના કારણે મનપા ત્રણ વર્ષ પાછળ ધકેલાયુ : ર૦ર૦-ર૧ના ડ્રાફટ બજેટને રીવાઈઝડ કરી રૂા.૬૮ર૧નું કરવામાં આવ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા  અમદાવાદ,)...

૩ બ્રેઇનડેડ દર્દીઓના શરીરમાંથી કુલ ૬ કિડની, ૩ લિવર, ૧ સ્વાદુપિંડનું દાન મેળવાયું અંગદાન કરનાર સ્વજનોનું આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેના...

ગત અર્ધવાર્ષિકગાળા (જુલાઇ-ડિસેમ્બર 2020)ની તુલનામાં એપ્રેન્ટિસની ભરતીની ઇચ્છામાં 12 ટકાનો વધારો ~ 68 ટકાથી વધુ કંપનીઓ તેમના એપ્રેન્ટિસના સમૂહમાં વધારો કરવા...

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના...

૨૦૨૧-૨૨ના વર્ષનું અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અમદાવાદ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું...

અમદાવાદ, હાલમાં શહેરમાં રાતે નવ વાગ્યા બાદ કર્ફ્‌યુ ચાલી રહ્યો છે. જેનાં કારણે મોટાભાગના રહીશો ઘર માં પુરાઈ રહ્યા છે....

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના કેસોનો...

દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો અમદાવાદ, વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ...

અમદાવાદ: કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી....

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી...

દર વર્ષેસિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં ત્રીસ હજાર થી વધુ ટી.બી. સ્ટેશીમેનના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા...

અમદાવાદની ન્યુરો 1 હોસ્પિટલમાં ડૉ.કેયુર પટેલની ટીમ દ્વારા એક ૫૬ વર્ષીય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા ૧૧ વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝ...

સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે ૬થી ૮ઃ૩૦ દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન,...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ર૪ માર્ચે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ....

અમદાવાદ: ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.