Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ ચાર તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને...

પતિને અવારનવાર ઘરેથી ચાલ્યા જવાની ટેવ-ફરિયાદમાં વૃદ્ધાએ આપવીતી વર્ણવી કે તેણીએ આખી જિંદગી પતિનો શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યો...

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં...

અમદાવાદ: અમદાવાદમાં આગામી ૧૪ મી જાન્યુઆરી સુધી નાઈટ કરફયૂ અમલમાં છે. ત્યારે રાત્રીનાં સમયે લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ...

અમદાવાદ: નારોલમા રહેતા રમેશભાઈ ભાવસારને ઓનલાઈન ખરીદી આફત લઈને આવી છે. ૯ માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂ ૫૦૦નુ એક કિલો...

બી.યુ- ફાયર NOC માટે રેકોર્ડ વિના આડેધડ અપાતી નોટિસો ઈમ્પેક્ટ અંતર્ગત દફતરે થયેલ અરજીને ધ્યાનમાં લેવાતી નથી (દેવેન્દ્ર શાહ દ્વારા)...

ગાંધીનગર: રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત...

રાષ્ટ્રીય વેક્સિન દિવસ વિશેષ  -અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબે લોકજાગૃત્તિ અર્થે ૭૦ વર્ષના પિતા અને ૯૦ વર્ષના દાદા-દાદીને રસી અપાવી અમદાવાદ...

અમદાવાદ: અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં એક દર્દીને ૧૨મી માર્ચનાના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયત વધુ લથડે તે...

અમદાવાદ: ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને જાેતા અમદાવાદમાં આઠ વિસ્તારોમાં રાત્રિ બજાર હોટલ રેસ્ટોરન્ટ વગેરેને ૧૦...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના હોદ્દેદારોએ પદભાર સંભાળતા જ ખાતમર્હુત અને લોકાર્પણની સીઝન શરૂ થશે. કોરોના અને લોકડાઉનના...

અમદાવાદના આઠ વોર્ડમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા આદેશ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહીનાથી કોરોના ગાઈડલાઈનના...

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા...

સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા અમદાવાદ,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જાેવા મળી...

દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને...

અમદાવાદ મિરરના રીલોન્ચીંગ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી Ø લોકશાહીમાં ચોથી જાગીર મહત્વનો ભાગ ભજવે છે.- મિનિમમ  ગવર્નમેન્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.