Western Times News

Gujarati News

Ahmedabad

ભૂતકાળમાં પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનારને પ્રોત્સાહન ન આપવા પ્રદેશ હોદ્દેદારો સમક્ષ લેખિત રજૂઆત થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન...

(તમામ તસવીરો- જયેશ મોદી) અમદાવાદ: કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતીઓએ ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરોમાં ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ...

અમદાવાદ: પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે અમદાવાદ આવ્યા છે. અમદાવાદના થલતેજના મેપલ...

અમદાવાદ: ઉત્તરાયણ પતંગ ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં...

ઉત્તરાયણનો તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈનને લઈને લોકોએ એક સ્થળ પર એકઠા...

અમદાવાદ: એક મહિલા અને તેના આશિક સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ એપ્રિલ ૨૦૨૦માં જીવન ટૂંકાવ્યું હતું....

આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ . ભારતના ઇતિહાસમાં હસ્તકળા...

કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્‌સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્‌સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

અમદાવાદ: ગત અઠવાડિયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી...

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા - સાધુ...

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારે આત્મહત્યાનો વિચિત્ર બનાવ બન્યો છે. વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા સળગીને અને...

મિલ્કતવેરા વ્યાજ રીબેટ યોજના દરમ્યાન ૨૫ દિવસમાં રૂા.૧૦૧ કરોડની આવક થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વ્યાજ રીબેટ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના એક વકીલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. ઘીકાંટા કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલને અજાણ્યા શખ્સે...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ...

અમદાવાદ: શહેરના નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવાનું હોવાથી AMC દ્વારા 15 દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો...

અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડામાં એક પરિણીતાએ આપઘાત કરી લેવા પાછળ સાસરિયાનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ જીવન ટૂંકાવ્યું તે...

ગત વર્ષની સરખામણીએ ૨૫ ટકા કામ વધુ કરવામાં આવ્યં (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી આવી રહી હોવાથી શહેર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.