Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના હોદ્દેદારોએ પદભાર સંભાળતા જ ખાતમર્હુત અને લોકાર્પણની સીઝન શરૂ થશે. કોરોના અને લોકડાઉનના...

અમદાવાદના આઠ વોર્ડમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા આદેશ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહીનાથી કોરોના ગાઈડલાઈનના...

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા...

સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા અમદાવાદ,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જાેવા મળી...

દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને...

અમદાવાદ મિરરના રીલોન્ચીંગ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી Ø લોકશાહીમાં ચોથી જાગીર મહત્વનો ભાગ ભજવે છે.- મિનિમમ  ગવર્નમેન્ટ...

વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતી સોસાયટીમાં રહેતા સોની પરિવારના ૫ સભ્યોના આપઘાત કરવાની હાલત સુધી લાવનાર ૯ જ્યોતિષી...

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં અને ખાસ કરીને મહાનગરોમાં ફરીવાર કોરોનાનો ફુંફાડો વધ્યો છે. તો ચિંતાજનક બાબત એ છે અમદાવાદમાં...

ઘણી ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ થઈ કમરના મણકાની જટિલ અને અશક્ય ગણાતી રિવિઝન સ્પાઇન...

બજેટ ચર્ચા પહેલા સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનની નિયુક્તિ કરવા હોદ્દેદારોએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરી - મ્યુનિ. કમિશ્નર આગામી...

ચાવડા, ધાનાણી, મોઢવાડિયા, પૂંજાભાઇ વંશ, ખેડાવાલા, પ્રવક્તા સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરી અમદાવાદ, ગુજરાતમાં હવે બેવડા ધોરણો અપનાવાઈ રહી...

આઝાદીના ૭૫ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર “લીવ ફોર ધ નેશન”ના મંત્ર સાથે વિશ્વગુરુ બનવા અગ્રેસર બન્યું છે ત્યારે પુનરાવર્તિત દાંડી...

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ...

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ – આઝાદી કા અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી ઉજવણી કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી આંદોલનના મુખ્ય કેન્દ્રબિંદુ...

અમદાવાદ, કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માર્ચ 12, 2021થી...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં પોતાના અનુભવોનું વર્ણન કર્યું. કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય ફક્ત ત્યારે જ ઉજ્જવળ હોય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.