Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાંથી પીઆઇ એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના બનાવમાં તપાસનાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાચ...

અમદાવાદ, માર્ચ-૨૦૨૦થી શરૂ થયેલી કોરોનાની ફર્સ્ટ વેવ વખતે અમદાવાદ તેના પ્રકોપનું સૌથી વધુ ભોગ બન્યુ હતું. ત્યારબાદ માર્ચ-૨૦૨૧ની કોરોનાની સેકન્ડ...

AMCએ ચાઈનાની કંપની સાથે કરાર કરી આશરે બે કરોડના ખર્ચે ૧૯ જેટલા સ્માર્ટ સ્ટ્રીટ પોલ મંગાવ્યા અમદાવાદ, અમદાવાદના સીજી રોડ...

ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલે નહીં સાથે સાથેે ટ્રાફિક સમસ્યા પર પણધ્યાન કેન્દ્રીત કરેઃ રોડ-રસ્તાના કામો રાત્રીના સમયે કરાય શિવરંજની...

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ભલે ચોમાસું વહેલા આવ્યું હોય પરંતું આ વર્ષે રાજ્યમાં પામીની બારે કટોકટી સર્જાયેલી છે. તેના પાછળનું...

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં મ્ેં પરમિશન ન હોય તો કાર્યવાહી થશે નહીં અમદાવાદ, બાંધકામના માપદંડોનું પાલન ન કરનારા...

અમદાવાદ: આખા દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર...

ગુજરાતી લોકોનો ફિલ્મ નિર્માણમાં આઝાદી પૂર્વે થી જ મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે, પરંતુ ચાલ જીવી લઈએ અને હેલારો  જેવી ફિલ્મો...

(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલે આરોપી પર્વ શાહને મિરઝાપુર કોર્ટે પર્વ શાહને જાેરદાર ઝટકો આપ્યો છે....

એડવાન્સ ટેક્ષ યોજનાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે એપ્રિલ મહીનામાં એડવાન્સ...

અમદાવાદ: શહેર ધીરે ધીરે અપરાધીઓનું એપી સેન્ટર બની રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હાજીબીબીના ટેકરા પાસે એક...

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે...

અમદાવાદ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ સ્કૂલો ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને...

ગાંધીનગર કેપિટલથી વારાણસી જંકશન ટ્રેન અમદાવાદ આવી પહોંચતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું રેલ્વેના વિકાસ સાથે રાષ્ટ્રનો...

અમદાવાદની અખંડાનદ આયુર્વેદિક કૉલેજ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર મેળવી રહેલ દર્દીઓનો સર્વે હાથ ધરાયો મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિક ચિકિત્સા કારગર સાબિત થઇ...

આત્મનિર્ભર ગૃપના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને પ્રજા ઇવેન્ટસના શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) એ મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓ...

ભ્રષ્ટ અધિકારીઓ લાકડાની તલવાર વીઝી પ૦ વર્ષ જુની મિલ્કતો સામે કાર્યવાહી કરે છે જયારે પાંચ-સાત વર્ષ જુના ગેરકાયદેસર બાંધકામવાળા જલસા...

ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા માટે આ પ્રકારના કોર્સીસ વિશેષ રીતે મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ પૂરો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.