Western Times News

Gujarati News

Ahmedabad

૯૨ કરોડના ૨૧ કામોનું લોકાર્પણઃ ૯૮૬ કરોડનાં ૫૧ કામોનું ખાતમુર્હૂતઃ બોપલ ઈકોલોજી પાર્ક, હાઉસીંગ પ્રોજેક્ટના રૂા.૬૦૦ કરોડના ૨૮ કામ નવા...

કોરોના વોરિયર્સનો સ્વ-અનુભવ-હોસ્પિટલમાં એક પણ દર્દીને સારવાર, સુવિધા અંગે ફરિયાદ નહોતી 42 વર્ષના હિરેનભાઈ શાહની સરકારી આરોગ્યસેવા વિશેની માન્યતામાં ધળમૂળથી...

આર્થિક ગણતરીના કામગીરીમાં સહકાર આપવા નાગરિકોને અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ •           દેશના આર્થિક વિકાસ માટેના લાંબાગાળાના આયોજનમાં આર્થિક ગણતરીના આંકડાઓ...

ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં, રાજ્ય સરકારને અગાઉ ૨૩મી નવેમ્બરથી ફરીથી શાળાઓ શરુ કરવાના પોતાના ર્નિણયને મુલતવી...

અમદાવાદ: કોરોનાનો કાળો કહેર સમગ્ર દુનિયામાં વર્તાયો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કેટલાય લોકોના મૃત્યુ થતા જ્યાં...

અમદાવાદ: અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લાખો ભક્તો માટે શાહીબાગ સ્થિત આર્મી કન્ટેઇમેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જોકે...

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫૧૨...

મુખ્યમંત્રીના હસ્તે વિવેકાનંદનગર રીવરબ્રિજ અને જગતપુર ફ્લાયઓવરના ખાતમુર્હૂત થશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશને...

અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ માટેના દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ખાનગી લેબોરેટરી દ્વારા હાથ ધરાતા...

અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી ગ્રામીણ વિસ્તારમાં ખોટી રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. ગ્રામ્ય...

અમદાવાદ, ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી...

આઈકેડીઆરસીએ તેના નવા કેમ્પસમાં ઈમરજન્સી કોવિડ સુવિધા શરૂ કરી અમદાવાદઃ  ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી), જે મુખ્યત્વે...

અમદાવાદ: દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને ૧ ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો...

૨૯ નવેમ્બર સુધી તંત્રએ ૧૪૧ મૃત્યુ જાહેર કર્યાઃ મ્યુનિ.શબવાહિની દ્વારા ૨૮૭ કોરોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ...

સીવીલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના કહેરની વચ્ચે એન્ટીજન ટેસ્ટ અને તંત્રની બેદરકારી મામલે...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...

અમદાવાદ: શહેરમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં લોકોમાં કોરોનાને લઈને એક ભયની લાગણી પ્રસરી રહી છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં...

કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે દેવદિવાળીના...

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો...

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે નવ વર્ષની એક બાળકી કોરોનાની રસી લગાવવા માટે પહોંચી ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.