Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ શહેરના નગરદેવી ગણાતાં  ભદ્રકાળી માતાજીના મંદિર ખાતે આજે શનિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લોકો ઉમટી પડ્યા હતા. કોરોના વાયરસના કહેર...

અમદાવાદ: ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાના દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ...

અમદાવાદ: કૃષ્ણનગરના સુવર્ણભૂમિ બેંકો- પોસ્ટની ઓફિસોમાં કોરોના સંક્રમણ વધતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો સોના-ચાંદીના શો-રૂમના પાંચ વર્ષ જૂના બે કર્મચારીઓએ ૫.૪૦...

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે...

નિર્વાચિતો પાસેથી જંત્રીના ર૦ ટકા લેવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્વાચિતો સહિત ૪પ૦૦ કરતા વધુ ભાડુઆતોની...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી...

અમદાવાદ: ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને અમેરીકાના વિઝા મેળવવા જતાં ચાર વ્યકિત વિરૂધ્ધ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ થઈ છે. આ ઘટના અંગેની વિગત...

(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાપુરમાં એક મહીલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી જાેકે બુધવારે રાત્રે તેનો પતિ સાગરીતો સાથે...

(પ્રતિનિધિ) અમદાવાદ: એટીએસ દ્વારા બે દિવસ અગાઉ એક કરોડથી વધુનો ચરસનો જથ્થો પાલનપુરથી ઝડપી લેવામાં આવ્યો હતો એ કેસમાં પકડાયેલા...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી...

એરોડ્રામના બીલ્ડીંગ માટે ઓછી જગ્યા મળતી હોવાથી ની જમીન માટે દરખાસ્ત રજુ થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

સી.જી. રોડના બિલ્ડીંગો બચાવવા પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક તરફ સુરક્ષાના દાવા કરવામાં આવી રહયા છે બીજી તરફ એક અઠવાડીયામાં જુદા-જુદા વિસ્તારોમાં લારી ઉપર વેપાર...

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડામાં દુકાનમાં નકલી એક્વાગાર્ડનો સામાન વેચાતો હોવાની બાતમી માલ્ટા કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરતા ફિલ્ટર કાર્ટેજ...

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.