Western Times News

Gujarati News

Ahmedabad

પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જઃ કલેક્ટર નિરાલા (પ્રતિનિધિ)અમદાવાદ, સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં...

મ્યુનિ.બસ તંત્ર મહિને ૬ કરોડની આવક ગુમાવી રહ્યુ છેઃ તંત્ર ડચકા ખાતુ હોવાનો સ્વીકાર-પૂર્વની બસ પૂર્વમાં-પશ્ચિમની બસ પશ્ચિમમાં જ દોડાવાઈ...

ખોટા દસ્તાવેજાેથી ડીસા-અમદાવાદમાં ત્રણ કંપની ખોલી-૬.૪૧ કરોડની આઈટીસી મેળનાર મુખ્ય સુત્રધાર જગદીશ દાંતણિયાની ધરપકડ (એજન્સી) અમદાવાદ, સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસ...

અંબાજી: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી...

અમદાવાદ: અમદાવાદ ઓટોરીક્ષા ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈને એક દિવસ પ્રતિક હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ હડતાલને ઝાઝો પ્રતિસાદ...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય...

મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા...

સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઇ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને  એલર્ટ કરવામાં આવ્યા અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી...

દૂધી, કારેલા, કાકડી સહહિત વેલાવાળા શાક કોહવાઈ જશે : ભીંડા, ગવારને ઓછુ નુકસાન ઃ તલ, અડદના પાકનું ધોવાણ (પ્રતિનિધિ) અમદાવાદ,...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે કુદરતી એરકન્ડીશન્ડ જેવુ વાતાવરણ સર્જાયુ છે. એક તરફ અસહ્ય...

ગાંધીનગરમાં ફાઈલને કારણે કોરોના ફેલાયો હોવાની ચર્ચાઃ છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખો, જાે વચ્ચે હાથ રાખો તો તેને...

નવરાત્રી મહોત્સવના મુદ્દેે ઈલેકટ્રોનિક મીડીયાના અહેવાલથી નારાજગી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે આ વખતે નવરાત્રી યોજાવાની સંભાવના ખુબ જ ઓછી...

૯૦ દિવસ ચાલનારૂં ફેબેક્ષા બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે: મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ...

નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરેલ હોઇ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ ગાંધીનગર, વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના કારણે...

(પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદમાં પ્રતિ વર્ષ ચોમાસામાં મેઘરાજાની પધરામણી થાય ત્યારે ટ્રાફિક જામ અને રસ્તાઓ તૂટી જવા આ બે સમસ્યાઓ સર્જાય...

અમદાવાદ: શહેરમાં લોકોને છેતરીને રૂપિયા પડાવવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાના...

અમદાવાદ, શહેરના લાંભા (પૂર્વ) વોર્ડમાં નાગરિકોની સુવિધાઓ માટે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મહુર્ત કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.