Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર...

(પ્રતિનિધિ ) અમદાવાદ: રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિના કારણે રાજ્યમાં ધો.૯ થી ૧રના ૬૦૦ જેટલા વર્ગો બંધ થવાની શક્યતાઓ છે. તેની...

(પ્રતિનિધિ ) અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે કેટલાંક ડોકટરો દ્વારા કોરોનાના દર્દી પાસેથી નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રકમ પડાવાતી હોવાની...

ભાજપના હોદ્દેદારો પ્રજા અને પ્રજાલક્ષી કામોથી ભાગી રહ્યા છેઃ ઈમરાન ખેડાવાલા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે લગભગ બે મહિના લોકડાઉનને લીધે સર્વત્ર કામકાજ ઠપ થઈ ગયુ હતું ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે અનેક ચીજવસ્તુઓ...

(પ્રતિનિધિ) અમદાવાદ: પબજી ગેમને લઈને કેટલાંય આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગર તો ઈજા પામવાના બનાવો નાંધાયા છે.વળી, પબજી...

(પ્રતિનિધિ ) અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા દરમ્યાન સાપ કરડવાના બનાવો વધારે બનતા જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં ચાલુ વર્ષે જુલાઈ માસમાં...

પાટણ: સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના પાટણના એક દંપતિની ધરપકડ કરીછે આ દંપતિ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને સામેની વ્યક્તિને...

અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે. એક કોલેજમાં ડિપાર્ટમેન્ટ હેડ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાના...

17-08-2020, પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી...

અમદાવાદ:પોર્ટુગલના પાસપોર્ટ પર મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના ખોટા સ્ટેમ્પ મારી ગુજરાતમાં રહેતા એક વ્યક્તિએ ગજબ યુક્તિ વાપરીને છેતરપીંડી આચરવા જતો જ...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પણ સંક્રમિત થયા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે.તેમજ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નક્કી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ ની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં...

ગાંધીનગર, ગુજરાતમાં રાજયકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવશે ત્યારે રાજયના પાટનગરમાં ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ...

વિશ્વવ્યાપી હરેકૃષ્ણ ચળવળના સ્થાપક-આચાર્ય શ્રીલા પ્રભુપાદના જન્મ થયાના દિવસને વ્યાસ પૂજા તરીકે ઉજવવામાં આવે છે. શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે...

અમદાવાદ: બુધવારથી સતત ખાબકી રહેલા વરસાદને પગલે ગુરુવારે મહત્તમ તાપમાન ઘટીને ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગુરુવારે સાંજે પૂરા થયેલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.