Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અસ.ટી. સ્ટેન્ડ પર કેન્ટીન, ખાણીપીણી, પુસ્તકો વગેરેેની દુકાનો ધરાવનાર વહેપારીઓ પાસેથી એસ.ટી. વિભાગ દ્વારા લાયસન્સ ફીની માંગણી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓડીશાની બસ મારફતે લવાઈ રહેલા ૧૧૯ મજુરોનું અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા ૬ મજુરોના કોરોના...

અમદાવાદ: કોરોના સંક્રમણના કારણે મંદિરોમાં ભક્તો માટે અત્યારે પ્રવેશ બંધ છે. દ્વારકા સહિતનાં મોટા ભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીએ કૃષ્ણજન્મ નિમિત્તે ભક્તો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં નશાખોરોને રૂપિયા ન આપતા તેમણે વ્યક્તિઓ ઉપર છરી- ચાકુ વડે હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ સામે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાને કારણે દરેક સેકટરને ફટકો પડ્યો છે. તેમાં પ્રવાસન ઉદ્યોગ પણ બાકાત નથી. ટૂસ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડ્રસ્ટ્રીઝને...

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના વધતા કેસ અને તહેવારો નજીક આવતા ગુજરાતની વડી અદાલતે જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં...

અમદાવાદ  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

અમદાવાદ,  નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે...

દર્દી, ડાૅક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” અમદાવાદ, કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા...

અમદાવાદ, ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા...

આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાર્થક કરી સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

સી ટાઈપ ટાવર ૨ ના રહીશો સ્વયં રક્ષણ કરી શકે શકે તે અંગે જાગૃત કરવામાં આવ્યા. અમદાવાદ, રાજ્ય સરકારના કર્મયોગીઓની...

૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા અમદાવાદ, અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે.મેડીકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લેનાર પ્રથમ વર્ષના...

અમદાવાદ, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નેજા હેઠળ સફળતાપૂર્વક યોગ તાલીમ પુરી કરનારા યોગ કોચ અને ટ્રેઈનર્સને...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં ગુરુવારે થયેલા અગ્નિકાંડના પગલે પ્રજાના પ્રતિનિધિઓની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. સુરત...

અમદાવાદ: શ્રાવણ વદ – ૫ના આજે પવિત્ર નાગપંચના તહેવારના દિવસે ખોખરા વિસ્તારમાં આવેલુ સુપ્રસિદ્ધ ગોગામહારાજનું મંદિર કનુભાઈ નાગજીભાઈ ભુવાજી દ્વારા...

હોસ્પિટલના માલિકોને બચાવાવા તંત્રએ તમામ હદો વટાવી અમદાવાદ, શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે લાગેલી આગમાં ભડથુ થઇ જનારા આઠ કોરોનાનાં દર્દીઓના મોતમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની સરકારી હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીને લગ્નના વાયદા આપી તેની સાથે શારીરિક સુખ માણ્યા બાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.